શોધખોળ કરો
Potassium Rich Foods: પોટેશિયમની કમીના કારણે થઇ શકે છે શરીરમાં આ સમસ્યા, ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ
પોટેશિયમ એ ખનિજ છે જેની આપણા શરીર માટે ખૂબ જ જરૂર છે. તેની ઉણપથી આુપના થકાવટનો અનુભવ થાય છે.
હેલ્થ ટિપ્સ
1/7

પોટેશિયમ એ ખનિજ છે જેની આપણા શરીર માટે ખૂબ જ જરૂર છે. આ પોષક તત્ત્વોની ઉણપને કારણે હાઈપોકલેમિયા થઇ શકે છે.. આ એક એવી તબીબી સ્થિતિ છે જેમાં પોટેશિયમની ઉણપ કાં તો યોગ્ય આહાર ન ખાવાથી શરૂ થાય છે અથવા તો ઝાડા અને ઉલટીને કારણે શરીર તેને મેળવી શકતું નથી.
2/7

જ્યારે તમને આ પોષક તત્વો ન મળે તો તમારે બ્લડ પ્રેશર, કબજિયાત, સ્નાયુઓની નબળાઈ અને થાકનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારી આહાર શૈલીમાં ફેરફાર કરવો પડશે જેથી કરીને આ જોખમને ટાળી શકાય.
Published at : 14 Sep 2022 08:50 AM (IST)
આગળ જુઓ




















