શોધખોળ કરો

Boost Immunity: ઓમિક્રોનથી લક્ષણ મેળવવા માટે આ 5 સુપર ફૂડને કરો ડાયટમાં સામેલ

6

1/6
Omicron Coronavirus: શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાટાં ફળો, આમળા, બાજરી, ગોળ-ઘી અને આદુનો ઉપયોગ કરો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમે કોરોનાના સંક્રમણથી બચી શકશો.
Omicron Coronavirus: શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાટાં ફળો, આમળા, બાજરી, ગોળ-ઘી અને આદુનો ઉપયોગ કરો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમે કોરોનાના સંક્રમણથી બચી શકશો.
2/6
શક્કરિયાની મોસમ શિયાળામાં હોય છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શક્કરિયામાં વિટામિન-એ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને બળતરાની સમસ્યામાં રાહત મળે છે. શક્કરિયા વિટામિન-સી અને બીટા-કેરોટીનનો સારો સ્ત્રોત છે. તમે તેને શેકીને  ચાટ મસાલા સાથે ખાઇ શકો છો. બાફેલા શક્કરિયા બાળકોને દૂધમાં મિક્સ કરીને પણ આપી શકાય છે.
શક્કરિયાની મોસમ શિયાળામાં હોય છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શક્કરિયામાં વિટામિન-એ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને બળતરાની સમસ્યામાં રાહત મળે છે. શક્કરિયા વિટામિન-સી અને બીટા-કેરોટીનનો સારો સ્ત્રોત છે. તમે તેને શેકીને ચાટ મસાલા સાથે ખાઇ શકો છો. બાફેલા શક્કરિયા બાળકોને દૂધમાં મિક્સ કરીને પણ આપી શકાય છે.
3/6
આયુર્વેદમાં ઘીને એવો ખોરાક માનવામાં આવે છે જે શરીરને મજબૂત બનાવે છે. રોજ ઘી ખાવાથી શરીર ગરમ રહે છે. ઘી ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. બાળકોના હાડકાંને મજબૂત કરવા માટે પણ ઘી આપવું જોઈએ. ઘી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે અને ત્વચાની  ડ્રાયનેસ દૂર થશે. ઘીને રોટલી, દાળ, ભાત કે શાક માં ઉમેરીને ખાઈ શકો છો
આયુર્વેદમાં ઘીને એવો ખોરાક માનવામાં આવે છે જે શરીરને મજબૂત બનાવે છે. રોજ ઘી ખાવાથી શરીર ગરમ રહે છે. ઘી ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. બાળકોના હાડકાંને મજબૂત કરવા માટે પણ ઘી આપવું જોઈએ. ઘી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે અને ત્વચાની ડ્રાયનેસ દૂર થશે. ઘીને રોટલી, દાળ, ભાત કે શાક માં ઉમેરીને ખાઈ શકો છો
4/6
શિયાળામાં તમારે ગોળનું સેવન વધારવું જોઈએ. તેનાથી હિમોગ્લોબીની ટકાવારી વધે છે. ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. ગોળ ખાવાથી શરદી અને ફ્લૂમાં પણ રાહત મળે છે. ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, સેલેનિયમ અને પોટેશિયમ જેવા તત્વો સારી માત્રામાં હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
શિયાળામાં તમારે ગોળનું સેવન વધારવું જોઈએ. તેનાથી હિમોગ્લોબીની ટકાવારી વધે છે. ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. ગોળ ખાવાથી શરદી અને ફ્લૂમાં પણ રાહત મળે છે. ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, સેલેનિયમ અને પોટેશિયમ જેવા તત્વો સારી માત્રામાં હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
5/6
શિયાળામાં પણ આદુનું સેવન કરવું જોઈએ. આદુ ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળે છે. આદુમાં ઓક્સિડેટીવ ગુણો હોય છે. જે ગળાના દુખાવામાં આરામ આપે છે. આદુના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તે કેન્સર અને પાચન જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોની સમસ્યાને પણ દૂર કરે છે.
શિયાળામાં પણ આદુનું સેવન કરવું જોઈએ. આદુ ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળે છે. આદુમાં ઓક્સિડેટીવ ગુણો હોય છે. જે ગળાના દુખાવામાં આરામ આપે છે. આદુના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તે કેન્સર અને પાચન જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોની સમસ્યાને પણ દૂર કરે છે.
6/6
શિયાળામાં ખજૂરને તમારા આહારનો ભાગ બનાવો. ખજૂર ખાવાથી શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરની સપ્લાય થાય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં અને દાંતને ફાયદો થાય છે.  રોગપ્રતિકારક શક્તને બૂસ્ટચ કરે છે.
શિયાળામાં ખજૂરને તમારા આહારનો ભાગ બનાવો. ખજૂર ખાવાથી શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરની સપ્લાય થાય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં અને દાંતને ફાયદો થાય છે. રોગપ્રતિકારક શક્તને બૂસ્ટચ કરે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget