શોધખોળ કરો

Period Cramps: પિરિયડ્સ દરમિયાન આ ફૂડનું અવશ્ય કરો સેવન, દુખાવાથી પણ મળશે રાહત

women health:Period :કેટલીક મહિલાઓને પિરિયડસ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવાથી રાહત મળવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ જાણીએ

women health:Period :કેટલીક મહિલાઓને પિરિયડસ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવાથી રાહત મળવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ જાણીએ

વૂમન હેલ્થ ટિપ્સ

1/8
કેટલીક મહિલાઓને પિરિયડસ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવાથી રાહત મળવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ જાણીએ
કેટલીક મહિલાઓને પિરિયડસ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવાથી રાહત મળવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ જાણીએ
2/8
પીરિયડ્સના દુખાવાની તીવ્રતા ડાયટમાં ફેરફાર કરીને ઘટાડી શકાય છે. કેટલાક એવા ફૂડ છે, જેનું પીરિયડ્સમાં સેવન કરવાથી આપને તીવ્ર દુખાવાની સમસ્યાથી રાહત મળશે.
પીરિયડ્સના દુખાવાની તીવ્રતા ડાયટમાં ફેરફાર કરીને ઘટાડી શકાય છે. કેટલાક એવા ફૂડ છે, જેનું પીરિયડ્સમાં સેવન કરવાથી આપને તીવ્ર દુખાવાની સમસ્યાથી રાહત મળશે.
3/8
પિરિયડ્સ દરમિયાન ઓવરીની પાસે પ્રોસ્ટેગ્લેડાઇન હોર્મોન રીલિઝ થાય છે. જેના કારણે ઓવરીમાંથી બ્લડ નીકળે છે અને મસલ્સ સંકોચાય છે, જેના પગલે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય  છે.
પિરિયડ્સ દરમિયાન ઓવરીની પાસે પ્રોસ્ટેગ્લેડાઇન હોર્મોન રીલિઝ થાય છે. જેના કારણે ઓવરીમાંથી બ્લડ નીકળે છે અને મસલ્સ સંકોચાય છે, જેના પગલે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે.
4/8
પિરિયડસ દરમિયાન બ્લડની કમી થઇ જાય છે. જેથી આ સમય દરમિયાન ખાસ લીલા પાનના શાકભાજીને ડાયટમાં સામેલ કરવા જોઇએ. જેનાથી વધુ માત્રમાં શરીરને આયરન મળે છે.
પિરિયડસ દરમિયાન બ્લડની કમી થઇ જાય છે. જેથી આ સમય દરમિયાન ખાસ લીલા પાનના શાકભાજીને ડાયટમાં સામેલ કરવા જોઇએ. જેનાથી વધુ માત્રમાં શરીરને આયરન મળે છે.
5/8
જે મહિલાઓને પિરિયડ દરમિયાન વધુ પેઇન થાય છે, તેને દહીં ભાતનું સેવન કરવું જોઇએ, જો પિરિયડના થોડા દિવસો પહેલા જ દહીં ભાત ખાવાનું શરૂ કરવામાં આવે તો તેનાથી પણ દુખાવામાં મદદ મળે છે.
જે મહિલાઓને પિરિયડ દરમિયાન વધુ પેઇન થાય છે, તેને દહીં ભાતનું સેવન કરવું જોઇએ, જો પિરિયડના થોડા દિવસો પહેલા જ દહીં ભાત ખાવાનું શરૂ કરવામાં આવે તો તેનાથી પણ દુખાવામાં મદદ મળે છે.
6/8
કેળામાં વિટામિન બી6,પોટેશિયમ વધુ હોય છે.અનાનસમાં બ્રોમેલેન અન્જાઇમ હોય છે. જે સોજાને ઓછો કરે છે જેથી દુખાવાથી રાહત મળે છે.
કેળામાં વિટામિન બી6,પોટેશિયમ વધુ હોય છે.અનાનસમાં બ્રોમેલેન અન્જાઇમ હોય છે. જે સોજાને ઓછો કરે છે જેથી દુખાવાથી રાહત મળે છે.
7/8
કેલ્શિયમ ફૂડસ મૂડ અને થકાવટ બંનેમાં કારગર છે. તો ડાયટમાં દહી, પનીર, દૂધને સામેલ કરો. એગ પણ પીએમએસના લક્ષણો સામે લડવામાં મદદ કરે છે.
કેલ્શિયમ ફૂડસ મૂડ અને થકાવટ બંનેમાં કારગર છે. તો ડાયટમાં દહી, પનીર, દૂધને સામેલ કરો. એગ પણ પીએમએસના લક્ષણો સામે લડવામાં મદદ કરે છે.
8/8
ડ઼ાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ, ફાઇબર  હોય છે. જેમાં પીએમએસ સામે લડવામાં અને દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે.  પિરિયડ દરમિયાન  દુખાવો ઓછો કરવા માટે એવી ચોકલેટ પસંદ કરો, જેમાં 85%થી વધુ કોકો છે.
ડ઼ાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ, ફાઇબર હોય છે. જેમાં પીએમએસ સામે લડવામાં અને દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે. પિરિયડ દરમિયાન દુખાવો ઓછો કરવા માટે એવી ચોકલેટ પસંદ કરો, જેમાં 85%થી વધુ કોકો છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget