શોધખોળ કરો

Period Cramps: પિરિયડ્સ દરમિયાન આ ફૂડનું અવશ્ય કરો સેવન, દુખાવાથી પણ મળશે રાહત

women health:Period :કેટલીક મહિલાઓને પિરિયડસ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવાથી રાહત મળવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ જાણીએ

women health:Period :કેટલીક મહિલાઓને પિરિયડસ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવાથી રાહત મળવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ જાણીએ

વૂમન હેલ્થ ટિપ્સ

1/8
કેટલીક મહિલાઓને પિરિયડસ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવાથી રાહત મળવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ જાણીએ
કેટલીક મહિલાઓને પિરિયડસ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવાથી રાહત મળવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ જાણીએ
2/8
પીરિયડ્સના દુખાવાની તીવ્રતા ડાયટમાં ફેરફાર કરીને ઘટાડી શકાય છે. કેટલાક એવા ફૂડ છે, જેનું પીરિયડ્સમાં સેવન કરવાથી આપને તીવ્ર દુખાવાની સમસ્યાથી રાહત મળશે.
પીરિયડ્સના દુખાવાની તીવ્રતા ડાયટમાં ફેરફાર કરીને ઘટાડી શકાય છે. કેટલાક એવા ફૂડ છે, જેનું પીરિયડ્સમાં સેવન કરવાથી આપને તીવ્ર દુખાવાની સમસ્યાથી રાહત મળશે.
3/8
પિરિયડ્સ દરમિયાન ઓવરીની પાસે પ્રોસ્ટેગ્લેડાઇન હોર્મોન રીલિઝ થાય છે. જેના કારણે ઓવરીમાંથી બ્લડ નીકળે છે અને મસલ્સ સંકોચાય છે, જેના પગલે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય  છે.
પિરિયડ્સ દરમિયાન ઓવરીની પાસે પ્રોસ્ટેગ્લેડાઇન હોર્મોન રીલિઝ થાય છે. જેના કારણે ઓવરીમાંથી બ્લડ નીકળે છે અને મસલ્સ સંકોચાય છે, જેના પગલે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે.
4/8
પિરિયડસ દરમિયાન બ્લડની કમી થઇ જાય છે. જેથી આ સમય દરમિયાન ખાસ લીલા પાનના શાકભાજીને ડાયટમાં સામેલ કરવા જોઇએ. જેનાથી વધુ માત્રમાં શરીરને આયરન મળે છે.
પિરિયડસ દરમિયાન બ્લડની કમી થઇ જાય છે. જેથી આ સમય દરમિયાન ખાસ લીલા પાનના શાકભાજીને ડાયટમાં સામેલ કરવા જોઇએ. જેનાથી વધુ માત્રમાં શરીરને આયરન મળે છે.
5/8
જે મહિલાઓને પિરિયડ દરમિયાન વધુ પેઇન થાય છે, તેને દહીં ભાતનું સેવન કરવું જોઇએ, જો પિરિયડના થોડા દિવસો પહેલા જ દહીં ભાત ખાવાનું શરૂ કરવામાં આવે તો તેનાથી પણ દુખાવામાં મદદ મળે છે.
જે મહિલાઓને પિરિયડ દરમિયાન વધુ પેઇન થાય છે, તેને દહીં ભાતનું સેવન કરવું જોઇએ, જો પિરિયડના થોડા દિવસો પહેલા જ દહીં ભાત ખાવાનું શરૂ કરવામાં આવે તો તેનાથી પણ દુખાવામાં મદદ મળે છે.
6/8
કેળામાં વિટામિન બી6,પોટેશિયમ વધુ હોય છે.અનાનસમાં બ્રોમેલેન અન્જાઇમ હોય છે. જે સોજાને ઓછો કરે છે જેથી દુખાવાથી રાહત મળે છે.
કેળામાં વિટામિન બી6,પોટેશિયમ વધુ હોય છે.અનાનસમાં બ્રોમેલેન અન્જાઇમ હોય છે. જે સોજાને ઓછો કરે છે જેથી દુખાવાથી રાહત મળે છે.
7/8
કેલ્શિયમ ફૂડસ મૂડ અને થકાવટ બંનેમાં કારગર છે. તો ડાયટમાં દહી, પનીર, દૂધને સામેલ કરો. એગ પણ પીએમએસના લક્ષણો સામે લડવામાં મદદ કરે છે.
કેલ્શિયમ ફૂડસ મૂડ અને થકાવટ બંનેમાં કારગર છે. તો ડાયટમાં દહી, પનીર, દૂધને સામેલ કરો. એગ પણ પીએમએસના લક્ષણો સામે લડવામાં મદદ કરે છે.
8/8
ડ઼ાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ, ફાઇબર  હોય છે. જેમાં પીએમએસ સામે લડવામાં અને દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે.  પિરિયડ દરમિયાન  દુખાવો ઓછો કરવા માટે એવી ચોકલેટ પસંદ કરો, જેમાં 85%થી વધુ કોકો છે.
ડ઼ાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ, ફાઇબર હોય છે. જેમાં પીએમએસ સામે લડવામાં અને દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે. પિરિયડ દરમિયાન દુખાવો ઓછો કરવા માટે એવી ચોકલેટ પસંદ કરો, જેમાં 85%થી વધુ કોકો છે.

મહિલા ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget