શોધખોળ કરો

Health Tips: પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છો, તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ

પ્રતીકાત્મક

1/5
પેટમાં વધારે ગેસ બનતી  હોય તો બીજી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગેસને નિયંત્રિત કરવા માટે, ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બને છે. જાણીએ કઇ વસ્તુનું ડાયટમાં સામેલ કરવાથી ગેસની સમસ્યાને દૂર કરી શકાય છે.
પેટમાં વધારે ગેસ બનતી હોય તો બીજી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગેસને નિયંત્રિત કરવા માટે, ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બને છે. જાણીએ કઇ વસ્તુનું ડાયટમાં સામેલ કરવાથી ગેસની સમસ્યાને દૂર કરી શકાય છે.
2/5
જો પેટમાં વધુ ગેસ હોય તો અપચો, એસિડિટી જેવી બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગેસને નિયંત્રિત કરવા માટે, આપણે આપણા આહારમાં મસાલેદાર વસ્તુઓનો સમાવેશ ન કરવો જોઈએ. આ દરમિયાન હળવા આહારનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી પેટમાં વધારાની ગેસ બનવાની સમસ્યા દૂર થઈ શકે છે. બીજી તરફ, જો પેટમાં વધુ ગેસ છે, તો તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને વધુ ગેસ ન બને. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેનાથી પેટમાં ગેસ નથી થતો.
જો પેટમાં વધુ ગેસ હોય તો અપચો, એસિડિટી જેવી બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગેસને નિયંત્રિત કરવા માટે, આપણે આપણા આહારમાં મસાલેદાર વસ્તુઓનો સમાવેશ ન કરવો જોઈએ. આ દરમિયાન હળવા આહારનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી પેટમાં વધારાની ગેસ બનવાની સમસ્યા દૂર થઈ શકે છે. બીજી તરફ, જો પેટમાં વધુ ગેસ છે, તો તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને વધુ ગેસ ન બને. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેનાથી પેટમાં ગેસ નથી થતો.
3/5
પેટમાં ગેસની સમસ્યા હોય તો કેળું ખાઓ. કેળા ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. કેળામાં આયર્ન અને કેલ્શિયમ હોય છે, જે પેટમાં ગેસની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. આ સિવાય કેળામાં ફાઈબર હોય છે જે એસિડિટીને નિયંત્રિત કરવામાં અસરકારક છે.
પેટમાં ગેસની સમસ્યા હોય તો કેળું ખાઓ. કેળા ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. કેળામાં આયર્ન અને કેલ્શિયમ હોય છે, જે પેટમાં ગેસની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. આ સિવાય કેળામાં ફાઈબર હોય છે જે એસિડિટીને નિયંત્રિત કરવામાં અસરકારક છે.
4/5
જો પેટમાં ગેસની સમસ્યા હોય તો સવારે ચાને બદલે નારિયેળ પાણી લો. નારિયેળ પાણીના સેવનથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. આપને  જણાવી દઈએ કે,  નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ગેસની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે
જો પેટમાં ગેસની સમસ્યા હોય તો સવારે ચાને બદલે નારિયેળ પાણી લો. નારિયેળ પાણીના સેવનથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. આપને જણાવી દઈએ કે, નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ગેસની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે
5/5
પેટમાં ગેસ બનવાની સમસ્યાથી રાહત મેળવવા માટે કાકડી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાકડી પેટને ઠંડક આપવા માટે ફાયદાકારક છે તેમજ તેનાથી ગેસ પણ બનતો અટકે છે. જે આપના શરીરને  હાઇડ્રેટેડ રાખે છે.
પેટમાં ગેસ બનવાની સમસ્યાથી રાહત મેળવવા માટે કાકડી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાકડી પેટને ઠંડક આપવા માટે ફાયદાકારક છે તેમજ તેનાથી ગેસ પણ બનતો અટકે છે. જે આપના શરીરને હાઇડ્રેટેડ રાખે છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગેરકાયદે  વસતા બાંગ્લાદેશી  મહિલાઓનું  ક્રાઇમ બ્રાન્ચ બહાર હલ્લાબોલ,  પોલીસ સાથે  ઘર્ષણ
:અમદાવાદમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી મહિલાઓનું ક્રાઇમ બ્રાન્ચ બહાર હલ્લાબોલ, પોલીસ સાથે ઘર્ષણ
Pahalgam Terror Attack: કાશ્મીરી પંડિત અને રેલવે કર્મચારીને વધુ  ખતરો!  સુરક્ષા દળ હાઇએલર્ટ પર
Pahalgam Terror Attack: કાશ્મીરી પંડિત અને રેલવે કર્મચારીને વધુ ખતરો! સુરક્ષા દળ હાઇએલર્ટ પર
રાજ્ય પોલીસનું  મોટું ઓપરેશન, ગેરકાયદે વસતા બાંગ્લાદેશી સામે સપાટો, 900થી વધુ ઝડપાયા
રાજ્ય પોલીસનું મોટું ઓપરેશન, ગેરકાયદે વસતા બાંગ્લાદેશી સામે સપાટો, 900થી વધુ ઝડપાયા
પહેલગામમા થયેલા આતંકી હુમલાની ગુંજ UNમાં સંભળાઈ, આ દેશોએ લગાવી પાકિસ્તાનને ફટકાર
પહેલગામમા થયેલા આતંકી હુમલાની ગુંજ UNમાં સંભળાઈ, આ દેશોએ લગાવી પાકિસ્તાનને ફટકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Harsh Sanghavi : ગુજરાતમાં પોલીસનું મોટું ઓપરેશન, હર્ષ સંઘવીએ શું કર્યો મોટો દાવો?Amit Chavda : બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી મામલે રાજનીતિ , અમિત ચાવડાએ શું કર્યા પ્રહાર?Ganeshsinh Jadeja Vs Alpesh Kathiriya : ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચે સોશિયલ મીડિયા પર વૉરAhmedabad Police Action : અમદાવાદમાં બાંગ્લાદેશી મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગેરકાયદે  વસતા બાંગ્લાદેશી  મહિલાઓનું  ક્રાઇમ બ્રાન્ચ બહાર હલ્લાબોલ,  પોલીસ સાથે  ઘર્ષણ
:અમદાવાદમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી મહિલાઓનું ક્રાઇમ બ્રાન્ચ બહાર હલ્લાબોલ, પોલીસ સાથે ઘર્ષણ
Pahalgam Terror Attack: કાશ્મીરી પંડિત અને રેલવે કર્મચારીને વધુ  ખતરો!  સુરક્ષા દળ હાઇએલર્ટ પર
Pahalgam Terror Attack: કાશ્મીરી પંડિત અને રેલવે કર્મચારીને વધુ ખતરો! સુરક્ષા દળ હાઇએલર્ટ પર
રાજ્ય પોલીસનું  મોટું ઓપરેશન, ગેરકાયદે વસતા બાંગ્લાદેશી સામે સપાટો, 900થી વધુ ઝડપાયા
રાજ્ય પોલીસનું મોટું ઓપરેશન, ગેરકાયદે વસતા બાંગ્લાદેશી સામે સપાટો, 900થી વધુ ઝડપાયા
પહેલગામમા થયેલા આતંકી હુમલાની ગુંજ UNમાં સંભળાઈ, આ દેશોએ લગાવી પાકિસ્તાનને ફટકાર
પહેલગામમા થયેલા આતંકી હુમલાની ગુંજ UNમાં સંભળાઈ, આ દેશોએ લગાવી પાકિસ્તાનને ફટકાર
Surat: ગુજરાતમાં ગેરકાયદે રહેતા લોકોને લઈને ચોંકાવનારો ખુલાસો, આ ખતરનાક પ્રવૃત્તિમાં હતા સામેલ
Surat: ગુજરાતમાં ગેરકાયદે રહેતા લોકોને લઈને ચોંકાવનારો ખુલાસો, આ ખતરનાક પ્રવૃત્તિમાં હતા સામેલ
Weather Update: રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રી પાર જવાની આગાહી તો આ જિલ્લામાં વરસાદે વધારી ચિંતા
Weather Update: રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રી પાર જવાની આગાહી તો આ જિલ્લામાં વરસાદે વધારી ચિંતા
Pahalgam Terror Attack: સીમા હૈદરને પાકિસ્તાન કરી દો રવાના, જાણો કોણે અને કેમ કરી આવી માંગણી
Pahalgam Terror Attack: સીમા હૈદરને પાકિસ્તાન કરી દો રવાના, જાણો કોણે અને કેમ કરી આવી માંગણી
Baloch Liberation Army: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાની સેના પર મોટો હુમલો, 10 સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ
Baloch Liberation Army: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાની સેના પર મોટો હુમલો, 10 સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ
Embed widget