શોધખોળ કરો
ગરમીમાં કેટલું રાખવું જોઇએ તમારા ફ્રિજનું તાપમાન? આ રહ્યો યોગ્ય જવાબ
Fridge Using Tips: ઉનાળામાં રેફ્રિજરેટર કયા તાપમાને ચલાવવું જોઈએ? લોકોને આ વિશે ખબર નથી. જો તમને પણ ખબર નથી કે ઉનાળામાં રેફ્રિજરેટર કયા તાપમાને ચલાવવું જોઈએ. તો ચાલો અહી જવાબ જાણીએ.
પ્રતિકાત્મક તસવીર
1/6

Fridge Using Tips: ઉનાળામાં રેફ્રિજરેટર કયા તાપમાને ચલાવવું જોઈએ? લોકોને આ વિશે ખબર નથી. જો તમને પણ ખબર નથી કે ઉનાળામાં રેફ્રિજરેટર કયા તાપમાને ચલાવવું જોઈએ. તો ચાલો અહી જવાબ જાણીએ. ઉનાળાની ઋતુમાં લોકોને ખૂબ તરસ લાગે છે. અને સાદું પાણી તરસ છીપાવી શકતું નથી. ઠંડા પાણી વિના ઉનાળામાં ટકી રહેવું અશક્ય છે. એટલા માટે ઉનાળામાં રેફ્રિજરેટરની ખૂબ જરૂર હોય છે.
2/6

તે સિવાય ઉનાળામાં બહાર રાખેલ કોઈપણ ખોરાક, શાકભાજી કે દૂધ બગડી જાય છે. તેથી આ વસ્તુઓને પણ તાત્કાલિક ફ્રીજમાં રાખવી પડશે. એટલા માટે ઉનાળામાં રેફ્રિજરેટર ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ બની જાય છે.
Published at : 28 Apr 2025 12:04 PM (IST)
આગળ જુઓ





















