શોધખોળ કરો
8th Pay Commission: શું પગારમાં મોંઘવારી ભથ્થું (DA) મર્જ થશે? સરકારે સંસદમાં કરી મોટી સ્પષ્ટતા
નાણા મંત્રાલયનો મહત્વનો ખુલાસો: 3 નવેમ્બર, 2025 ના રોજ બહાર પડ્યું નોટિફિકેશન, જાણો તમારા પગાર અને પેન્શન પર શું થશે અસર.
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે, જેણે પગાર વધારાને લઈને ચાલતી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સરકારે સત્તાવાર રીતે '8th Pay Commission' (૮મા પગાર પંચ) ની રચના અંગેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ જાહેરાત બાદ કર્મચારીઓમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ પ્રશ્ન એ હતો કે શું મોંઘવારી ભથ્થું (DA) મૂળ પગારમાં મર્જ થઈ જશે? આ અંગે નાણા મંત્રાલયે સંસદમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે હાલમાં DA અને DR ને બેઝિક સેલેરીમાં ભેળવવાનો કોઈ પ્રસ્તાવ સરકારની વિચારણા હેઠળ નથી. આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચાલતી તમામ અફવાઓનો અંત આવ્યો છે.
Published at : 03 Dec 2025 05:57 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























