શોધખોળ કરો
અંબાણી પરિવારમાં વાગશે શરણાઈ, મુકેશ નહીં અનિલના ઘરે આવશે અવસર
amban2
1/5

ભારતમાં અંબાણી પરિવાર સૌથી ધનિક છે પરંતુ સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની કહાની તેનાથી ઘણી અલગ છે.
2/5

ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના અંબાણીના શરણાઈ વાગી શકે છે. આ કાર્યક્રમ તેમના મોટા પુત્ર જય અનમોલ અંબાણી અને ક્રિષ્ના શાહના લગ્નનો હશે. અનમોલ અને ક્રિષ્ના શાહની સગાઈ થઈ ગઈ છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં કપલ તેમની સગાઈની વીંટી ફ્લોન્ટ કરતા જોવા મળે છે.
Published at : 23 Dec 2021 04:33 PM (IST)
આગળ જુઓ





















