શોધખોળ કરો
પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકો ધ્યાન આપે!, બચત ખાતાથી લઇને લોકર સુધીના બદલ્યા નિયમો
PNB Rules: પંજાબ નેશનલ બેન્કે તેના બચત ખાતાથી લઈને લોકર સુધીના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. નવા નિયમો આવતા મહિનાથી લાગુ થઈ રહ્યા છે
પંજાબ નેશનલ બેન્ક
1/7

PNB Rules: પંજાબ નેશનલ બેન્કે તેના બચત ખાતાથી લઈને લોકર સુધીના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. નવા નિયમો આવતા મહિનાથી લાગુ થઈ રહ્યા છે, પંજાબ નેશનલ બેન્કે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. આમાં બચત ખાતાના ચાર્જ અને લોકર સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે.
2/7

દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક પંજાબ નેશનલ બેન્કે તેના બચત ખાતાના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. નવા નિયમો 1 ઓક્ટોબર, 2024થી અમલમાં આવશે. જેમાં સેવિંગ્સ એકાઉન્ટ, લોકર ચાર્જ, મિનિમમ બેલેન્સ વગેરેના નિયમો બદલાયા છે.
Published at : 10 Sep 2024 08:02 AM (IST)
આગળ જુઓ





















