શોધખોળ કરો
Ration Card : રાશનકાર્ડ ધારકો e-KYC ઝડપથી કરાવે, નહીં તો મુશ્કેલીમાં મૂકાઈ જશો
Ration Card : રાશનકાર્ડ ધારકો e-KYC ઝડપથી કરાવે, નહીં તો મુશ્કેલીમાં મૂકાઈ જશો
પ્રતિકાત્મક તસવીર
1/6

રાશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર છે. રાશન ઈકેવાયસી ઝડપથી કરાવવું જોઈએ. જેથી રાશન મેળવવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સરકારની આ નવી પહેલનો ઉદ્દેશ્ય વાસ્તવિક જરૂરિયાતમંદ લોકો સુધી રાશન પહોંચાડવાનો છે. જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું તો જલ્દી કરાવો.
2/6

રેશન કાર્ડના નિયમોમાં સરકારે ફેરફાર કર્યા છે, જે 15 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે. જેમણે ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને રાશન નહીં મળે. રેશનકાર્ડ ધારકોએ હવે તેમના આધાર કાર્ડ દ્વારા ઈ-કેવાયસી કરાવવું પડશે. ઈકેવાયસી નહીં કરો તો રાશન બંધ થઈ જશે.
Published at : 14 Feb 2025 01:33 PM (IST)
આગળ જુઓ





















