શોધખોળ કરો
Ration Card Rules: હજુ સુધી e-KYC નથી કરાવ્યું તો જલ્દી કરો, નહીંતર રાશન મેળવવામાં થશે મુશ્કેલી
Ration Card Rules: હજુ સુધી e-KYC નથી કરાવ્યું તો જલ્દી કરો, નહીંતર રાશન મેળવવામાં થશે મુશ્કેલી
પ્રતિકાત્મક તસવીર
1/6

Free Ration: સરકારની આ નવી પહેલનો ઉદ્દેશ્ય વાસ્તવિક જરૂરિયાતમંદ લોકો સુધી રાશન પહોંચાડવાનો છે. જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું તો જલ્દી કરાવો, નહીંતર તમને રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
2/6

સરકારે રેશન કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 15 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે. જેમણે ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને રાશન નહીં મળે. રેશનકાર્ડ ધારકોએ હવે તેમના આધાર કાર્ડ દ્વારા ઈ-કેવાયસી કરાવવું પડશે. આ ફરજિયાત છે, નહીં તો રાશનની સુવિધા બંધ થઈ જશે.
Published at : 03 Feb 2025 02:15 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ




















