શોધખોળ કરો
IRCTC Tour: રામભક્તો માટે આઈઆરસીટીસીનું સ્પેશિયલ શ્રીલંકા પેકેજ, સસ્તામાં આ જગ્યાના દર્શનનો મોકો
IRCTC રામ ભક્તો માટે એક ખાસ ભેટ લઈને આવ્યું છે. જો તમે ભગવાન રામના ભક્ત છો, તો તમે ખૂબ ઓછા પૈસામાં શ્રીલંકાનો પ્રવાસ કરી શકો છો.
ફાઈલ તસવીર
1/6

હિન્દુ ધર્મમાં રામાયણનું વિશેષ મહત્વ છે અને શ્રીલંકા તેનું અભિન્ન અંગ છે. જો તમે શ્રીલંકામાં રામાયણ સાથે સંબંધિત મુખ્ય સ્થળોની મુલાકાત લેવા માંગો છો, તો તમારી પાસે એક સુવર્ણ તક છે. IRCTC તમારા માટે ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે.
2/6

આ ખાસ ટૂર પેકેજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી શરૂ થશે. આ સંપૂર્ણ પેકેજ 7 દિવસ અને 6 રાતનું છે.
Published at : 26 Aug 2023 09:22 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















