શોધખોળ કરો

1000 રૂપિયાની પેનલ્ટી ભરી દો, નહીંતર થશે મોટું નુકસાન! PAN-Aadhaar લિંક કરવાની છેલ્લી તક, જાણો પ્રોસેસ

PAN Aadhaar link deadline December 31: નવા વર્ષથી PAN કાર્ડ બની જશે નકામું, 1000 રૂપિયાની પેનલ્ટી ભરીને ઘરે બેઠા ઓનલાઈન લિંક કરવાની સરળ રીત.

PAN Aadhaar link deadline December 31: નવા વર્ષથી PAN કાર્ડ બની જશે નકામું, 1000 રૂપિયાની પેનલ્ટી ભરીને ઘરે બેઠા ઓનલાઈન લિંક કરવાની સરળ રીત.

PAN Aadhaar link deadline: વર્ષ 2025 પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કરદાતાઓ માટે એક મોટી મુસીબત રાહ જોઈ રહી છે. જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક (PAN-Aadhaar Link) નથી કર્યું, તો સાવધાન થઈ જજો. આવકવેરા વિભાગની સૂચના મુજબ, 31 December સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ ન કરનાર લોકોનું પાન કાર્ડ 1 January થી નિષ્ક્રિય થઈ જશે.

1/6
વર્ષ 2025 ના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને કરદાતાઓ માટે એક અગત્યનું કામ પતાવવાની છેલ્લી તક છે. જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક (PAN-Aadhaar Link) નથી કર્યું, તો તમારે તાત્કાલિક જાગી જવાની જરૂર છે. આવકવેરા વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે 31 December સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. જો આ ડેડલાઈન ચૂકી જશો, તો સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન મળવાની શક્યતા નહિવત છે.
વર્ષ 2025 ના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને કરદાતાઓ માટે એક અગત્યનું કામ પતાવવાની છેલ્લી તક છે. જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક (PAN-Aadhaar Link) નથી કર્યું, તો તમારે તાત્કાલિક જાગી જવાની જરૂર છે. આવકવેરા વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે 31 December સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. જો આ ડેડલાઈન ચૂકી જશો, તો સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન મળવાની શક્યતા નહિવત છે.
2/6
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ના નિયમો અનુસાર, જે લોકોનું પાન અને આધાર લિંક નહીં હોય, તેમનું પાન કાર્ડ 1 January થી 'નિષ્ક્રિય' (Inoperative) જાહેર કરવામાં આવશે. ભલે તમારો પાન નંબર રદ્દ ન થાય, પરંતુ તે ફાયનાન્શિયલ કામકાજ માટે લગભગ નકામો બની જશે. પાન કાર્ડ ઇન-ઓપરેટિવ થવાનો સૌથી મોટો ગેરફાયદો એ થશે કે જો તમારું કોઈ ઇન્કમ ટેક્સ રિફંડ (Income Tax Refund) બાકી હશે તો તે અટકી જશે અને તમે ITR ફાઈલ કરી શકશો નહીં.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ના નિયમો અનુસાર, જે લોકોનું પાન અને આધાર લિંક નહીં હોય, તેમનું પાન કાર્ડ 1 January થી 'નિષ્ક્રિય' (Inoperative) જાહેર કરવામાં આવશે. ભલે તમારો પાન નંબર રદ્દ ન થાય, પરંતુ તે ફાયનાન્શિયલ કામકાજ માટે લગભગ નકામો બની જશે. પાન કાર્ડ ઇન-ઓપરેટિવ થવાનો સૌથી મોટો ગેરફાયદો એ થશે કે જો તમારું કોઈ ઇન્કમ ટેક્સ રિફંડ (Income Tax Refund) બાકી હશે તો તે અટકી જશે અને તમે ITR ફાઈલ કરી શકશો નહીં.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
ઓનલાઈન છેતરપિંડીમાં પૈસા ગુમાવ્યા? RBI ₹25,000 સુધીનું આપશે વળતર, જાણો નવા નિયમો 
ઓનલાઈન છેતરપિંડીમાં પૈસા ગુમાવ્યા? RBI ₹25,000 સુધીનું આપશે વળતર, જાણો નવા નિયમો 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર  હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget