શોધખોળ કરો
મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું થાય છે, બંધ કરાવવું જરુરી ?
મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું થાય છે, બંધ કરાવવું જરુરી ?
પ્રતિકાત્મક તસવીર
1/5

જો તમે ભારતમાં રહો છો તો આધાર કાર્ડ વગર તમારું કોઈપણ કાર્ય પૂર્ણ માનવામાં આવશે નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પામેલા લોકોના આધાર કાર્ડનું શું થાય છે ?
2/5

તમારે બેંક ખાતું ખોલાવવું હોય કે પાસપોર્ટ બનાવવો હોય કે જમીન ખરીદવી હોય આધાર કાર્ડ જરૂરી છે.
Published at : 09 Feb 2024 11:04 PM (IST)
આગળ જુઓ




















