શોધખોળ કરો

Aadhaar Card Rules: હવે તમારા આધાર કાર્ડથી આ બે કામ નહી થઇ શકે, જાણો તમારા કામના સમાચાર

Aadhaar Card Rules: ભારતમાં આધાર કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તમે આ બે મહત્વપૂર્ણ હેતુઓ માટે આધાર કાર્ડની આ બાબતનો ઉપયોગ કરી શકશો નહીં.

Aadhaar Card Rules: ભારતમાં આધાર કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તમે આ બે મહત્વપૂર્ણ હેતુઓ માટે આધાર કાર્ડની આ બાબતનો ઉપયોગ કરી શકશો નહીં.

પ્રતિકાત્મક તસવીર

1/7
Aadhaar Card Rules: ભારતમાં આધાર કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તમે આ બે મહત્વપૂર્ણ હેતુઓ માટે આધાર કાર્ડની આ બાબતનો ઉપયોગ કરી શકશો નહીં. ભારતીય લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. આ દસ્તાવેજોમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ આધાર કાર્ડ છે.
Aadhaar Card Rules: ભારતમાં આધાર કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તમે આ બે મહત્વપૂર્ણ હેતુઓ માટે આધાર કાર્ડની આ બાબતનો ઉપયોગ કરી શકશો નહીં. ભારતીય લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. આ દસ્તાવેજોમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ આધાર કાર્ડ છે.
2/7
ભારતમાં ઘણી જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે થાય છે. આધાર કાર્ડ વગર તમે આ કામ કરી શકતા નથી.
ભારતમાં ઘણી જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે થાય છે. આધાર કાર્ડ વગર તમે આ કામ કરી શકતા નથી.
3/7
ભારતમાં વર્ષ 2010માં પ્રથમ આધાર કાર્ડ જાહેર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ભારતમાં લગભગ 90 ટકા લોકો પાસે આધાર કાર્ડ છે.
ભારતમાં વર્ષ 2010માં પ્રથમ આધાર કાર્ડ જાહેર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ભારતમાં લગભગ 90 ટકા લોકો પાસે આધાર કાર્ડ છે.
4/7
ભારતમાં આધાર કાર્ડને લઈને ઘણા નિયમો બદલાયા છે. હાલમાં જ આધાર કાર્ડને લઈને નવો નિયમ પણ જાહેર કરવામાં આવ્યો છે.
ભારતમાં આધાર કાર્ડને લઈને ઘણા નિયમો બદલાયા છે. હાલમાં જ આધાર કાર્ડને લઈને નવો નિયમ પણ જાહેર કરવામાં આવ્યો છે.
5/7
અગાઉ આધાર કાર્ડ ન હોવા પર આધાર કાર્ડ એનરોલમેન્ટ આઇડીનો ઉપયોગ કરી શકાતો હતો. એનરોલમેન્ટ આઇડી આધાર કાર્ડ બનાવવાના એપ્લિકેશન બાદ જાહેર કરવામાં આવે છે. પરંતુ હવે તેનો ઉપયોગ કેટલાક હેતુઓ માટે કરી શકાતો નથી.
અગાઉ આધાર કાર્ડ ન હોવા પર આધાર કાર્ડ એનરોલમેન્ટ આઇડીનો ઉપયોગ કરી શકાતો હતો. એનરોલમેન્ટ આઇડી આધાર કાર્ડ બનાવવાના એપ્લિકેશન બાદ જાહેર કરવામાં આવે છે. પરંતુ હવે તેનો ઉપયોગ કેટલાક હેતુઓ માટે કરી શકાતો નથી.
6/7
હવે ભારતમાં પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરી શકાશે નહીં. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને પાન કાર્ડ બનાવી શકતા નથી
હવે ભારતમાં પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરી શકાશે નહીં. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને પાન કાર્ડ બનાવી શકતા નથી
7/7
આ સાથે ITR ભરવા માટે અગાઉ આધાર કાર્ડ એનરોલમેન્ટ ID નો ઉપયોગ કરી શકાતો હતો. પરંતુ હવે ITR ભરવા માટે એનરોલમેન્ટ ID નો ઉપયોગ કરી શકાશે નહી.
આ સાથે ITR ભરવા માટે અગાઉ આધાર કાર્ડ એનરોલમેન્ટ ID નો ઉપયોગ કરી શકાતો હતો. પરંતુ હવે ITR ભરવા માટે એનરોલમેન્ટ ID નો ઉપયોગ કરી શકાશે નહી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Embed widget