શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

આધાર કાર્ડમાં ફક્ત એક જ વખત બદલી શકાય છે આ બાબત

Aadhaar Card Update Rule: જો આધાર કાર્ડ બનાવતી વખતે કોઈ ભૂલ થઈ જાય તો તેને ધ્યાનથી અપડેટ કરવું જોઈએ. કારણ કે તમને આ વસ્તુને અપડેટ કરવાની માત્ર એક જ તક મળે છે.

Aadhaar Card Update Rule: જો આધાર કાર્ડ બનાવતી વખતે કોઈ ભૂલ થઈ જાય તો તેને ધ્યાનથી અપડેટ કરવું જોઈએ. કારણ કે તમને આ વસ્તુને અપડેટ કરવાની માત્ર એક જ તક મળે છે.

ફોટોઃ abp live

1/7
Aadhaar Card Update Rule: જો આધાર કાર્ડ બનાવતી વખતે કોઈ ભૂલ થઈ જાય તો તેને ધ્યાનથી અપડેટ કરવું જોઈએ. કારણ કે તમને આ વસ્તુને અપડેટ કરવાની માત્ર એક જ તક મળે છે.
Aadhaar Card Update Rule: જો આધાર કાર્ડ બનાવતી વખતે કોઈ ભૂલ થઈ જાય તો તેને ધ્યાનથી અપડેટ કરવું જોઈએ. કારણ કે તમને આ વસ્તુને અપડેટ કરવાની માત્ર એક જ તક મળે છે.
2/7
ભારતમાં રહેતા નાગરિકો માટે ચોક્કસ દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજોમાં પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
ભારતમાં રહેતા નાગરિકો માટે ચોક્કસ દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજોમાં પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
3/7
આધાર કાર્ડ ભારતમાં ઉપયોગમાં લેવાતો સૌથી સામાન્ય દસ્તાવેજ છે. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.
આધાર કાર્ડ ભારતમાં ઉપયોગમાં લેવાતો સૌથી સામાન્ય દસ્તાવેજ છે. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.
4/7
ભારત સરકાર દ્વારા નાગરિકો માટે વર્ષ 2009માં આધાર કાર્ડની સેવા શરૂ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રનું પ્રથમ આધાર કાર્ડ વર્ષ 2010માં જારી કરવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા નાગરિકો માટે વર્ષ 2009માં આધાર કાર્ડની સેવા શરૂ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રનું પ્રથમ આધાર કાર્ડ વર્ષ 2010માં જારી કરવામાં આવ્યું હતું.
5/7
આધાર કાર્ડ બનાવતી વખતે લોકો ઘણીવાર માહિતી દાખલ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેમને પાછળથી નુકસાન વેઠવું પડે છે. કારણ કે ઘણા દસ્તાવેજોમાંની માહિતી એક સમાન હોતી નથી
આધાર કાર્ડ બનાવતી વખતે લોકો ઘણીવાર માહિતી દાખલ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે. જેના કારણે તેમને પાછળથી નુકસાન વેઠવું પડે છે. કારણ કે ઘણા દસ્તાવેજોમાંની માહિતી એક સમાન હોતી નથી
6/7
પરંતુ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે.
પરંતુ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે.
7/7
પરંતુ કેટલીક માહિતી એવી છે જેને માત્ર એક જ વાર બદલી શકાય છે. આધાર કાર્ડમાં જન્મતારીખ અને જેન્ડર માત્ર એક જ વાર બદલી શકાય છે.પરંતુ આ સિવાય એડ્રેસની વાત કરીએ તો તેને અપડેટ કરવામાં કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી. તમે ઇચ્છો તેટલી વખત તમારું સરનામું બદલી શકો છો.
પરંતુ કેટલીક માહિતી એવી છે જેને માત્ર એક જ વાર બદલી શકાય છે. આધાર કાર્ડમાં જન્મતારીખ અને જેન્ડર માત્ર એક જ વાર બદલી શકાય છે.પરંતુ આ સિવાય એડ્રેસની વાત કરીએ તો તેને અપડેટ કરવામાં કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી. તમે ઇચ્છો તેટલી વખત તમારું સરનામું બદલી શકો છો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget