શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના વાયરસથી રિકવર થયા બાદ આટલું જરૂર કરજો, થશે આટલા ફાયદા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/11/c2a0d20171ae12cb57caa0cc0436bd48_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોસ્ટ કોવિડ લક્ષણો
1/5
![કોરોનાની સંક્રમણની બીજી લહેરમાં કોરોના સંક્રમણના ગંભીર કેસન સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં કોવિડથી રિકવર થયા બાદ પણ હેલ્થ પર ધ્યાન આપવું જરૂરી છે. એક્સપર્ટના મત મુજબ ફેફસામાં સંક્રમણ ખતમ થયા બાદ પણ તેની કેટલીક સાઇડ ઇફેક્ટ શરીરમાં વર્તાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/11/f3ccdd27d2000e3f9255a7e3e2c4880064547.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોરોનાની સંક્રમણની બીજી લહેરમાં કોરોના સંક્રમણના ગંભીર કેસન સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં કોવિડથી રિકવર થયા બાદ પણ હેલ્થ પર ધ્યાન આપવું જરૂરી છે. એક્સપર્ટના મત મુજબ ફેફસામાં સંક્રમણ ખતમ થયા બાદ પણ તેની કેટલીક સાઇડ ઇફેક્ટ શરીરમાં વર્તાય છે.
2/5
![કોવિડના દર્દીને કોવિડથી રિકવરી બાદ પણ કેટલાક કેસમાં નબળાઇ અનુભવાય છે. આ સ્થિતિમાં પોષ્ટિક આહાર અને પુરતી ઊંઘ લેવી અનિવાર્ય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/11/18e2999891374a475d0687ca9f989d835cea3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોવિડના દર્દીને કોવિડથી રિકવરી બાદ પણ કેટલાક કેસમાં નબળાઇ અનુભવાય છે. આ સ્થિતિમાં પોષ્ટિક આહાર અને પુરતી ઊંઘ લેવી અનિવાર્ય છે.
3/5
![કોવિડ-19ના દર્દીની ઇમ્યુન સિસ્ટમ લો થઇ ગઇ હોય છે. ઉપરથી સ્ટીરોડ ડોઝ પણ રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે. આ સ્થિતિમાં ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરતી દરેક પ્રવૃતિ કરવી જોઇએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/11/799bad5a3b514f096e69bbc4a7896cd94f775.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોવિડ-19ના દર્દીની ઇમ્યુન સિસ્ટમ લો થઇ ગઇ હોય છે. ઉપરથી સ્ટીરોડ ડોઝ પણ રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે. આ સ્થિતિમાં ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરતી દરેક પ્રવૃતિ કરવી જોઇએ
4/5
![વિટામીન ડી માટે સવારે અડધી કલાક સવારનો કૂમળો તાપ લો. તેનાથી શરીરમાં ઉર્જાનું સંચાર થશે અને પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી પણ મળી રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/11/032b2cc936860b03048302d991c3498f5b7de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિટામીન ડી માટે સવારે અડધી કલાક સવારનો કૂમળો તાપ લો. તેનાથી શરીરમાં ઉર્જાનું સંચાર થશે અને પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી પણ મળી રહેશે.
5/5
![કોવિડ બાદ યોગ હળવા આસન અને પ્રાણાયામ કરવો ખૂબ જ જરૂરી છે. ફેફસાં મજબૂત કરવા યોગ, પ્રાણાયામ જેવી કસરતો કરવી જ જોઈએ. ઓમકારનું ઉચ્ચારણ, અને પ્રાણાયામ આવકાર્ય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/11/d0096ec6c83575373e3a21d129ff8fef4a7b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોવિડ બાદ યોગ હળવા આસન અને પ્રાણાયામ કરવો ખૂબ જ જરૂરી છે. ફેફસાં મજબૂત કરવા યોગ, પ્રાણાયામ જેવી કસરતો કરવી જ જોઈએ. ઓમકારનું ઉચ્ચારણ, અને પ્રાણાયામ આવકાર્ય છે
Published at : 11 May 2021 03:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)