શોધખોળ કરો
કોરોના વાયરસથી રિકવર થયા બાદ આટલું જરૂર કરજો, થશે આટલા ફાયદા
પોસ્ટ કોવિડ લક્ષણો
1/5

કોરોનાની સંક્રમણની બીજી લહેરમાં કોરોના સંક્રમણના ગંભીર કેસન સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં કોવિડથી રિકવર થયા બાદ પણ હેલ્થ પર ધ્યાન આપવું જરૂરી છે. એક્સપર્ટના મત મુજબ ફેફસામાં સંક્રમણ ખતમ થયા બાદ પણ તેની કેટલીક સાઇડ ઇફેક્ટ શરીરમાં વર્તાય છે.
2/5

કોવિડના દર્દીને કોવિડથી રિકવરી બાદ પણ કેટલાક કેસમાં નબળાઇ અનુભવાય છે. આ સ્થિતિમાં પોષ્ટિક આહાર અને પુરતી ઊંઘ લેવી અનિવાર્ય છે.
Published at : 11 May 2021 03:36 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















