શોધખોળ કરો
હરિયાણાનાં ‘દબંગ’ IPS ઓફિસર ભારતી અરોરાએ માગ્યું VRS, કારણ જાણીને ચોંકી જશો ક્યા આતંકી હુમલાની કરેલી તપાસ ?
IPS ઓફિસર ભારતી અરોરા
1/6

ચંદીગઢઃ હરિયાણામાં આઈપીએસ અધિકારી ભારતી અરોરાએ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ માટે પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) લેવા અરજી કરતાં ચર્ચા જાગી છે. આઈપીએસ અધિકારી ભારતી હાલમાં હરિયાણા રાજ્યમાં અંબાલા રેન્જનાં આઈજી છે.
2/6

ભારતી અરોરાએ રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને લખેલા પત્રમાં શ્રીકૃષ્ણની ભક્તિ માટે વીઆરએસ આપવા વિનંતી કરી છે. અરોરાએ 1 ઓગસ્ટ 2021થી સેવાનિવૃત્તિ માગી છે. તેમણે ત્રણ મહિનાના નોટિસ પિરિયડમાંથી પણ મુક્તિ માગી છે.
Published at : 30 Jul 2021 10:49 AM (IST)
આગળ જુઓ





















