શોધખોળ કરો

Maharashtra MLC Elections: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની અગ્નિપરીક્ષા! એમએલસી ચૂંટણીને લઈને આ વાતનો સતાવી રહ્યો છે ડર

Maharashtra Legislative Council Election: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બે દિવસમાં યોજાવાની છે. 11 ખાલી બેઠકો માટે 12 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. ચૂંટણી 12 જુલાઈના રોજ યોજાશે.

Maharashtra Legislative Council Election: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બે દિવસમાં યોજાવાની છે. 11 ખાલી બેઠકો માટે 12 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. ચૂંટણી 12 જુલાઈના રોજ યોજાશે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી સત્તાધારી પક્ષ ભાજપ માટે અગ્નિપરીક્ષાથી ઓછી નથી. આવનારા કેટલાક મહિનાઓમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી ભાજપ પોતાની તાકાત જાળવી રાખવા માંગે છે.

1/7
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બે દિવસમાં યોજાવાની છે. રાજ્યની 11 બેઠકો માટે 12 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. મહારાષ્ટ્રમાં એમએલએની સંખ્યા વિશે વાત કરીએ તો જે કોઈ ઉમેદવારને 23 મત મળશે તે એમએલસી બનશે. આવી સ્થિતિમાં દરેક પક્ષ 23નો કોટા પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બે દિવસમાં યોજાવાની છે. રાજ્યની 11 બેઠકો માટે 12 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. મહારાષ્ટ્રમાં એમએલએની સંખ્યા વિશે વાત કરીએ તો જે કોઈ ઉમેદવારને 23 મત મળશે તે એમએલસી બનશે. આવી સ્થિતિમાં દરેક પક્ષ 23નો કોટા પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
2/7
મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 103 ધારાસભ્યો છે. એનસીપી (અજિત પવાર) પાસે 40 ધારાસભ્યો છે. શિવસેના (એકનાથ શિંદે) પાસે 38 ધારાસભ્યો છે. જ્યારે 10થી વધુ ધારાસભ્યોનો મહાયુતિ એટલે કે શિવસેના, એનસીપી અને ભાજપને સમર્થન છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 103 ધારાસભ્યો છે. એનસીપી (અજિત પવાર) પાસે 40 ધારાસભ્યો છે. શિવસેના (એકનાથ શિંદે) પાસે 38 ધારાસભ્યો છે. જ્યારે 10થી વધુ ધારાસભ્યોનો મહાયુતિ એટલે કે શિવસેના, એનસીપી અને ભાજપને સમર્થન છે.
3/7
મહાયુતિ માટે 11માંથી 10 બેઠકો જીતવી સરળ છે, પરંતુ જો ક્રોસ વોટિંગ થાય તો એમવીએના ત્રણ ઉમેદવારો જીતી શકે છે. એમવીએની તાકાત વિશે વાત કરીએ તો શરદ પવાર પાસે 12 ધારાસભ્યો છે. ઉદ્ધવ ઠાકરે પાસે 16 અને કોંગ્રેસ પાસે 38 ધારાસભ્યો છે.
મહાયુતિ માટે 11માંથી 10 બેઠકો જીતવી સરળ છે, પરંતુ જો ક્રોસ વોટિંગ થાય તો એમવીએના ત્રણ ઉમેદવારો જીતી શકે છે. એમવીએની તાકાત વિશે વાત કરીએ તો શરદ પવાર પાસે 12 ધારાસભ્યો છે. ઉદ્ધવ ઠાકરે પાસે 16 અને કોંગ્રેસ પાસે 38 ધારાસભ્યો છે.
4/7
આ 12 ઉમેદવારોમાંથી ભાજપના પાંચ ઉમેદવારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે, જે છે પંકજા મુંડે, પરિણય ફુકે, સદાભાઉ ખોત, અમિત ગોરખે, યોગેશ ટિલેકર. જ્યારે એમવીએના કોંગ્રેસના 1 ઉમેદવાર અને શિવસેના (યુબીટી)ના 1, મિલિંદ નાર્વેકર અને પ્રજ્ઞા સાતવ સરળતાથી જીતી શકે છે. જો જયંત પાટિલને જિતાડવા હોય તો તેના માટે મત વ્યવસ્થાપન કરવું પડશે.
આ 12 ઉમેદવારોમાંથી ભાજપના પાંચ ઉમેદવારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે, જે છે પંકજા મુંડે, પરિણય ફુકે, સદાભાઉ ખોત, અમિત ગોરખે, યોગેશ ટિલેકર. જ્યારે એમવીએના કોંગ્રેસના 1 ઉમેદવાર અને શિવસેના (યુબીટી)ના 1, મિલિંદ નાર્વેકર અને પ્રજ્ઞા સાતવ સરળતાથી જીતી શકે છે. જો જયંત પાટિલને જિતાડવા હોય તો તેના માટે મત વ્યવસ્થાપન કરવું પડશે.
5/7
મતોનું વ્યવસ્થાપન શું હોય છે. 2 વર્ષ પહેલા પણ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ક્રોસ વોટિંગ થયું હતું અને ભાજપના ઘણા ઉમેદવારો જીત્યા હતા અને તે જ રાત્રે એકનાથ શિંદે નોટ રીચેબલ થઈને સુરત ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થઈ ગયું હતું. આ વિધાન પરિષદની ચૂંટણીને હળવાશથી લઈ શકાય નહીં. જો ક્રોસ વોટિંગ થાય તો સરકાર માટે ખતરાની ઘંટડી છે. જોકે, એક બે મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની જ છે.
મતોનું વ્યવસ્થાપન શું હોય છે. 2 વર્ષ પહેલા પણ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ક્રોસ વોટિંગ થયું હતું અને ભાજપના ઘણા ઉમેદવારો જીત્યા હતા અને તે જ રાત્રે એકનાથ શિંદે નોટ રીચેબલ થઈને સુરત ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થઈ ગયું હતું. આ વિધાન પરિષદની ચૂંટણીને હળવાશથી લઈ શકાય નહીં. જો ક્રોસ વોટિંગ થાય તો સરકાર માટે ખતરાની ઘંટડી છે. જોકે, એક બે મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની જ છે.
6/7
જો મહાયુતિના એમએલએને સીધા મત મળે છે તો તેઓ પૂરી 9 બેઠકો જીતી શકે છે. જો મહાવિકાસ આઘાડીના જયંત પાટિલ જીતે છે અથવા ત્રણ ઉમેદવારો જીતે છે તો તેનો અર્થ એ છે કે ક્રોસ વોટિંગ થયું છે. તો ક્રોસ વોટિંગનો સૌથી મોટો ખતરો એનસીપી (અજિત પવાર)ના ધારાસભ્યો તરફથી બતાવવામાં આવી રહ્યો છે અને જ્યારથી લોકસભાની ચૂંટણી થઈ છે ત્યારથી એવું કહેવાઈ રહ્યું છે કે અજિત પવારના ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે.
જો મહાયુતિના એમએલએને સીધા મત મળે છે તો તેઓ પૂરી 9 બેઠકો જીતી શકે છે. જો મહાવિકાસ આઘાડીના જયંત પાટિલ જીતે છે અથવા ત્રણ ઉમેદવારો જીતે છે તો તેનો અર્થ એ છે કે ક્રોસ વોટિંગ થયું છે. તો ક્રોસ વોટિંગનો સૌથી મોટો ખતરો એનસીપી (અજિત પવાર)ના ધારાસભ્યો તરફથી બતાવવામાં આવી રહ્યો છે અને જ્યારથી લોકસભાની ચૂંટણી થઈ છે ત્યારથી એવું કહેવાઈ રહ્યું છે કે અજિત પવારના ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે.
7/7
કહેવાઈ રહ્યું છે કે શરદ પવાર બધાને ફોન કરીને પોતાની તરફ કરવા માંગે છે. જો આવું થાય છે તો જયંત પાટિલ વિધાન પરિષદની ચૂંટણી જીતી જશે અને જો આવું થાય છે તો વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતીના ઘણા ધારાસભ્યો પક્ષ છોડીને મહાવિકાસ આઘાડી અથવા ઇન્ડિયા ગઠબંધનથી ચૂંટણી લડી શકે છે.
કહેવાઈ રહ્યું છે કે શરદ પવાર બધાને ફોન કરીને પોતાની તરફ કરવા માંગે છે. જો આવું થાય છે તો જયંત પાટિલ વિધાન પરિષદની ચૂંટણી જીતી જશે અને જો આવું થાય છે તો વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતીના ઘણા ધારાસભ્યો પક્ષ છોડીને મહાવિકાસ આઘાડી અથવા ઇન્ડિયા ગઠબંધનથી ચૂંટણી લડી શકે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget