શોધખોળ કરો

Buddha Places: ભારતના આ બુદ્ધના સ્થાનનો હવે થશે વિકાસ,બજેટમાં નાણામંત્રીએ કરી હતી જાહેરાત

Buddha Tourist Places: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં બુદ્ધ સાથે સંકળાયેલા પ્રવાસન સ્થળોને વિકસાવવાની વાત કરી હતી. ચાલો જાણીએ કે ભારતમાં એ કયા મુખ્ય બૌદ્ધ સ્થળો છે.

Buddha Tourist Places: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે  કેન્દ્રીય બજેટમાં બુદ્ધ સાથે સંકળાયેલા પ્રવાસન સ્થળોને વિકસાવવાની વાત કરી હતી. ચાલો જાણીએ કે ભારતમાં એ કયા મુખ્ય બૌદ્ધ સ્થળો છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. તેમને એશિયાનું તેજ પુંજ કિરણ કહેવામાં આવે છે. ભારતમાં જ્યાં પણ ભગવાન બુદ્ધે મુલાકાત લીધી હતી ત્યાં બૌદ્ધ તીર્થસ્થાનો છે.
ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. તેમને એશિયાનું તેજ પુંજ કિરણ કહેવામાં આવે છે. ભારતમાં જ્યાં પણ ભગવાન બુદ્ધે મુલાકાત લીધી હતી ત્યાં બૌદ્ધ તીર્થસ્થાનો છે.
2/6
બોધગયા, બિહાર - બોધગયા હિંદુઓ અને બૌદ્ધો માટે સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક તરીકે પ્રખ્યાત છે. અહીં ગૌતમ બુદ્ધે બોધિ વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે.
બોધગયા, બિહાર - બોધગયા હિંદુઓ અને બૌદ્ધો માટે સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક તરીકે પ્રખ્યાત છે. અહીં ગૌતમ બુદ્ધે બોધિ વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે.
3/6
મહાપરિનિર્વાણ મંદિર, કુશીનગર - આ મંદિરમાં ભગવાન બુદ્ધની 6.1 મીટર ઉંચી પ્રતિમા સુતેલી મુદ્રામાં રાખવામાં આવી છે. આ પ્રતિમા એ સમયગાળો દર્શાવે છે, જ્યારે ભગવાન બુદ્ધે 80 વર્ષની વયે તેમનું પાર્થિવ શરીર છોડી દીધું હતું.
મહાપરિનિર્વાણ મંદિર, કુશીનગર - આ મંદિરમાં ભગવાન બુદ્ધની 6.1 મીટર ઉંચી પ્રતિમા સુતેલી મુદ્રામાં રાખવામાં આવી છે. આ પ્રતિમા એ સમયગાળો દર્શાવે છે, જ્યારે ભગવાન બુદ્ધે 80 વર્ષની વયે તેમનું પાર્થિવ શરીર છોડી દીધું હતું.
4/6
ધમેખ સ્તૂપ, સારનાથ - આ તે સ્થાન છે, જ્યાં બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. આ બૌદ્ધ અનુયાયીઓ માટે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આ સ્થળ ઉત્તર પ્રદેશના વારાણસી પાસે આવેલું છે.
ધમેખ સ્તૂપ, સારનાથ - આ તે સ્થાન છે, જ્યાં બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. આ બૌદ્ધ અનુયાયીઓ માટે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આ સ્થળ ઉત્તર પ્રદેશના વારાણસી પાસે આવેલું છે.
5/6
શ્રાવસ્તી સ્તૂપ, બહરાઈચ - યુપીના બહરાઈચમાં સ્થિત શ્રાવસ્તી સ્તૂપમાં બુદ્ધ લાંબા સમય સુધી રોકાયા હતા. કહેવાય છે કે, ભગવાન બુદ્ધ આ સ્થાન પર 27 વર્ષ સુધી રહ્યા હતા. અહીં એક બૌદ્ધ મઠ અને ભગવાન બુદ્ધનું મંદિર પણ છે.
શ્રાવસ્તી સ્તૂપ, બહરાઈચ - યુપીના બહરાઈચમાં સ્થિત શ્રાવસ્તી સ્તૂપમાં બુદ્ધ લાંબા સમય સુધી રોકાયા હતા. કહેવાય છે કે, ભગવાન બુદ્ધ આ સ્થાન પર 27 વર્ષ સુધી રહ્યા હતા. અહીં એક બૌદ્ધ મઠ અને ભગવાન બુદ્ધનું મંદિર પણ છે.
6/6
કૌશામ્બી - યુપીના કૌશામ્બીમાં સ્થિત બૌદ્ધ સ્તૂપની નીચે ભગવાન બુદ્ધના વાળ અને નખ સચવાયેલા છે. કહેવાય છે કે બુદ્ધ 6ઠ્ઠી કે 9મી વર્ષની ઉંમરે અહીં આવ્યા હતા.
કૌશામ્બી - યુપીના કૌશામ્બીમાં સ્થિત બૌદ્ધ સ્તૂપની નીચે ભગવાન બુદ્ધના વાળ અને નખ સચવાયેલા છે. કહેવાય છે કે બુદ્ધ 6ઠ્ઠી કે 9મી વર્ષની ઉંમરે અહીં આવ્યા હતા.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Monsoon session 2026 :  'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Embed widget