શોધખોળ કરો
મોબાઈલથી જાતે જ બનાવો આયુષ્માન કાર્ડ: દર વર્ષે ₹5 લાખની મફત સારવારનો મળશે સીધો લાભ
ભારત સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને હોસ્પિટલમાં ₹5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે. જાણો ઘરે બેઠા તમારા સ્માર્ટફોનથી આ કાર્ડ માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય.
આજના મોંઘવારીના સમયમાં બીમારીનો અણધાર્યો ખર્ચ કોઈ પણ સામાન્ય કે ગરીબ પરિવારને આર્થિક રીતે તોડી શકે છે. આ મોટી ચિંતા દૂર કરવા માટે ભારત સરકારે 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)' શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે પૈસાના અભાવે કોઈ પણ ગરીબ દર્દીની સારવાર અટકવી ન જોઈએ, જે અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત અને કેશલેસ સારવારની સુવિધા મળે છે.
Published at : 08 Aug 2026 03:56 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























