શોધખોળ કરો

Waqf Board Row: "મંદિરોમાં જે ધર્મનિરપેક્ષ સરકારો બેઠી છે, તેમનાથી અમને સમસ્યા છે…" – શંકરાચાર્યએ સરકારને બતાવ્યો અરીસો

Swami Avimukteshwaranand Saraswati on Waqf Board Amendment Bill: જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, "મંદિરોમાં જે ધર્મનિરપેક્ષ સરકારો બેઠી છે, તેમનાથી અમને સમસ્યા છે."

Swami Avimukteshwaranand Saraswati on Waqf Board Amendment Bill: જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું,

વકફ બોર્ડને નિયંત્રિત કરતા 1995ના કાયદામાં ફેરફાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર સંસદમાં વિધેયક (બિલ) લાવવાની છે. કેન્દ્ર ઇચ્છે છે કે તેમના કામકાજમાં વધુ જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત થાય. સાથે જ આ સંસ્થાઓમાં મહિલાઓની ફરજિયાત ભાગીદારી થઈ શકે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને જ્યારે આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે માત્ર મોટી વાત જ નહીં કહી પરંતુ સરકારને શીખ પણ આપી દીધી. ચાલો, જાણીએ આ વિશે:

1/9
ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વકફ બોર્ડ સાથે જોડાયેલા રાજકીય વિવાદ પર કેન્દ્ર સરકારને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો છે.
ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વકફ બોર્ડ સાથે જોડાયેલા રાજકીય વિવાદ પર કેન્દ્ર સરકારને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો છે.
2/9
સમાચાર એજન્સી 'એએનઆઈ'ને શંકરાચાર્યએ સોમવારે કહ્યું,
સમાચાર એજન્સી 'એએનઆઈ'ને શંકરાચાર્યએ સોમવારે કહ્યું, "અમારા મંદિરોમાં જે સરકારો વ્યવસ્થાપનના નામે આવીને બેસી ગઈ છે, તેમણે પરિસર છોડી દેવું જોઈએ."
3/9
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અનુસાર, ધર્મનું કામ ધર્માચાર્યો અને તેની સાથે જોડાયેલા લોકોને જ કરવા દેવું જોઈએ. જેમ અમારા માટે અમે છીએ, તેમ જ બાકીના મામલા પણ જોવા જોઈએ.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અનુસાર, ધર્મનું કામ ધર્માચાર્યો અને તેની સાથે જોડાયેલા લોકોને જ કરવા દેવું જોઈએ. જેમ અમારા માટે અમે છીએ, તેમ જ બાકીના મામલા પણ જોવા જોઈએ.
4/9
જ્યોતિષ પીઠના શંકરાચાર્યએ આગળ જણાવ્યું, વકફ વિશે અમને હજી પૂરી વાત ખબર નથી. શું મામલો છે, જ્યાં સુધી પૂરી વાત સમજી ન લઈએ, ત્યાં સુધી અમે કંઈ કહી શકતા નથી.
જ્યોતિષ પીઠના શંકરાચાર્યએ આગળ જણાવ્યું, વકફ વિશે અમને હજી પૂરી વાત ખબર નથી. શું મામલો છે, જ્યાં સુધી પૂરી વાત સમજી ન લઈએ, ત્યાં સુધી અમે કંઈ કહી શકતા નથી.
5/9
જાતિગત જનગણના પર શંકરાચાર્યએ કહ્યું કે ચર્ચા તો ચાલશે. અમારું કહેવું છે કે હિંદુ સમાજ જાતિઓમાં વહેંચાયેલો છે પરંતુ દરેક જાતિ ગાયને માતા માને છે તેથી ગાય પર બિલ આવવું જોઈએ.
જાતિગત જનગણના પર શંકરાચાર્યએ કહ્યું કે ચર્ચા તો ચાલશે. અમારું કહેવું છે કે હિંદુ સમાજ જાતિઓમાં વહેંચાયેલો છે પરંતુ દરેક જાતિ ગાયને માતા માને છે તેથી ગાય પર બિલ આવવું જોઈએ.
6/9
શંકરાચાર્યએ વાતચીત દરમિયાન આગળ એવો દાવો પણ કર્યો કે ગાય સાથે જોડાયેલું બિલ સંસદમાં લાવવું જોઈએ. કોઈપણ જાતિનો હિંદુ હશે, તે તેનું પુરજોર સમર્થન કરશે.
શંકરાચાર્યએ વાતચીત દરમિયાન આગળ એવો દાવો પણ કર્યો કે ગાય સાથે જોડાયેલું બિલ સંસદમાં લાવવું જોઈએ. કોઈપણ જાતિનો હિંદુ હશે, તે તેનું પુરજોર સમર્થન કરશે.
7/9
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે એક હિંદુ માટે સૌથી મહત્વપૂર્ણ ગાય છે. હિંદુઓના 33 કરોડ દેવતાઓ છે, તેઓ ગાયમાં રહે છે. વેદો-શાસ્ત્રો અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે.
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે એક હિંદુ માટે સૌથી મહત્વપૂર્ણ ગાય છે. હિંદુઓના 33 કરોડ દેવતાઓ છે, તેઓ ગાયમાં રહે છે. વેદો-શાસ્ત્રો અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે.
8/9
ઇન્ટરવ્યૂ દરમિયાન શંકરાચાર્યએ કહ્યું, જે ગાયને અમે માતા કહીએ છીએ, તેને કાપીને માંસ વેચવામાં આવી રહ્યું છે, આનાથી મોટો કલંક શું હશે. આનું નિવારણ થવું જોઈએ.
ઇન્ટરવ્યૂ દરમિયાન શંકરાચાર્યએ કહ્યું, જે ગાયને અમે માતા કહીએ છીએ, તેને કાપીને માંસ વેચવામાં આવી રહ્યું છે, આનાથી મોટો કલંક શું હશે. આનું નિવારણ થવું જોઈએ.
9/9
પીડાનો ઉલ્લેખ કરતા શંકરાચાર્યએ જણાવ્યું,
પીડાનો ઉલ્લેખ કરતા શંકરાચાર્યએ જણાવ્યું, "અમારી સરકારને 75 વર્ષથી વધુ થઈ ગયા છે. છતાં ગૌહત્યા અટકતી નથી. અમે આ હત્યાને હવે સ્વીકારવા માંગતા નથી."

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડSurat Stone Pelting Incident | સુરતના સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર!Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
Embed widget