શોધખોળ કરો

PM Suryoday Yojana Eligibility: આ લોકોને નથી મળતો PM સૂર્યોદય યોજનાનો લાભ, જાણો લાભાર્થી માટેના માપદંડ

PM Suryoday Yojana Eligibility: ભારત સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવવા પર સબસિડી આપે છે. જાણો કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ.

PM Suryoday Yojana Eligibility:  ભારત સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવવા પર સબસિડી આપે છે. જાણો કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ.

પીએમ સૂર્યોદય યોજનાનો લાભ કોને નથી મળતો

1/7
ઉનાળામાં લોકોના ઘરના વીજ બીલ વધારે આવે છે. કારણ કે ગરમીથી બચવા માટે એસી, કુલર અને પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા એવા લોકો છે જેમના ઘરમાં વધુ ઈલેક્ટ્રીક ઉપકરણો હોય છે. તેમનું બિલ પણ વધારે છે.
ઉનાળામાં લોકોના ઘરના વીજ બીલ વધારે આવે છે. કારણ કે ગરમીથી બચવા માટે એસી, કુલર અને પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા એવા લોકો છે જેમના ઘરમાં વધુ ઈલેક્ટ્રીક ઉપકરણો હોય છે. તેમનું બિલ પણ વધારે છે.
2/7
શિયાળાની ઋતુમાં પણ લોકો ઠંડીથી બચવા માટે હીટર, ગીઝર, ઇર્મશન સળિયાનો  ઉપયોગ કરે છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાથી વીજળીનું મોટું બિલ પણ આવે છે. ઘણા લોકો વીજળીના બિલને ઘટાડવાના રસ્તાઓ શોધી લે છે.
શિયાળાની ઋતુમાં પણ લોકો ઠંડીથી બચવા માટે હીટર, ગીઝર, ઇર્મશન સળિયાનો ઉપયોગ કરે છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાથી વીજળીનું મોટું બિલ પણ આવે છે. ઘણા લોકો વીજળીના બિલને ઘટાડવાના રસ્તાઓ શોધી લે છે.
3/7
આમાં સૌથી સારો વિકલ્પ ઘરમાં સોલાર પેનલ લગાવવાનો છે. આ સાથે તમારા ઘરનું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. સોલાર પેનલ માટે સરકાર સબસિડી પણ આપે છે.
આમાં સૌથી સારો વિકલ્પ ઘરમાં સોલાર પેનલ લગાવવાનો છે. આ સાથે તમારા ઘરનું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. સોલાર પેનલ માટે સરકાર સબસિડી પણ આપે છે.
4/7
ભારત સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ સમગ્ર દેશમાં વીજળીના બિલને શૂન્ય સુધી ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ યોજના હેઠળ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે. આ યોજના હેઠળ એક કરોડ લોકોને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ભારત સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ સમગ્ર દેશમાં વીજળીના બિલને શૂન્ય સુધી ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ યોજના હેઠળ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે. આ યોજના હેઠળ એક કરોડ લોકોને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
5/7
સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ કેટલાક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે. માત્ર પાત્ર લોકો જ યોજનાઓ હેઠળ લાભ મેળવી શકશે. જે લોકોની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 1.5 લાખ અથવા તેનાથી ઓછી છે તેઓ આ યોજના હેઠળ અરજી કરી શકે છે.
સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ કેટલાક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે. માત્ર પાત્ર લોકો જ યોજનાઓ હેઠળ લાભ મેળવી શકશે. જે લોકોની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 1.5 લાખ અથવા તેનાથી ઓછી છે તેઓ આ યોજના હેઠળ અરજી કરી શકે છે.
6/7
જે લોકો આવકવેરો ભરવાના દાયરામાં આવે છે. અથવા જેઓ સરકારી નોકરી કરે છે અથવા તેમના પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે, તેમને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી.
જે લોકો આવકવેરો ભરવાના દાયરામાં આવે છે. અથવા જેઓ સરકારી નોકરી કરે છે અથવા તેમના પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે, તેમને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી.
7/7
જો કોઈ વ્યક્તિ સૂર્યોદય યોજનાનો લાભ મેળવવા માંગે છે તો તે યોજનાની અધિકૃત વેબસાઈટ https://www.pmsuryaghar.gov.in/ પર જઈને સોલર પેનલ લગાવવા માટે અરજી કરી શકે
જો કોઈ વ્યક્તિ સૂર્યોદય યોજનાનો લાભ મેળવવા માંગે છે તો તે યોજનાની અધિકૃત વેબસાઈટ https://www.pmsuryaghar.gov.in/ પર જઈને સોલર પેનલ લગાવવા માટે અરજી કરી શકે

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાતVadodara: તલવારથી કેક કાપીને ટપોરીએ કર્યો મોટો તમાશો, જુઓ આ વીડિયોમાંSports assistant News:ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવાને લઈને CMની મંજૂરી, જુઓ વીડિયોમાંBig Breaking News: ગુજરાતના IPS રવિન્દ્ર પટેલના ત્યાં સેબીના દરોડા, જાણો શું છે આખો મામલો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Justice Yashwant Varma: હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી અને મળી આવ્યો રુપિયાનો ઢગલો, ફાયર ફાઈટર પણ ચોંક્યા
Justice Yashwant Varma: હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી અને મળી આવ્યો રુપિયાનો ઢગલો, ફાયર ફાઈટર પણ ચોંક્યા
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
20 મિનિટમાં ચાર્જ થશે 500 કિમીની રેન્જ ધરાવતી આ EV, બોલિવૂડ ડિરેક્ટરે ખરીદી કાર
20 મિનિટમાં ચાર્જ થશે 500 કિમીની રેન્જ ધરાવતી આ EV, બોલિવૂડ ડિરેક્ટરે ખરીદી કાર
Embed widget