શોધખોળ કરો

આખા દિવસમાં કરો માત્ર આ એક કામ, કોરોના સંક્રમણથી હંમેશા બચી શકાશે, જાણો ડોક્ટરે શું આપી સલાહ

પ્રતીકાત્મક તસવીર

1/6
કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે, દુર્ભાગ્યની વાત તો એ છે કે હજું સુધી કોરોનાના સંક્રમણ માટે કોઇ સવા નથી શોધાઇ આ સ્થિતિમાં કુદરતી ઉપચાર જ રામબાણ છે.
કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે, દુર્ભાગ્યની વાત તો એ છે કે હજું સુધી કોરોનાના સંક્રમણ માટે કોઇ સવા નથી શોધાઇ આ સ્થિતિમાં કુદરતી ઉપચાર જ રામબાણ છે.
2/6
કફજન્ય રોગોમાં હળદર રામબાણ ઇલાજ છે. હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીવાયરલ ગુણ છે. તેથી જ ગરમ પાણીમાં હળદર મિક્સ કરીને પીવાથી કફજન્ય રોગોથી મુક્તિ મળે છે. કોરોના પણ કફજન્ય રોગ છે. જેથી હળદર રામબાણ ઇલાજ છે.
કફજન્ય રોગોમાં હળદર રામબાણ ઇલાજ છે. હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીવાયરલ ગુણ છે. તેથી જ ગરમ પાણીમાં હળદર મિક્સ કરીને પીવાથી કફજન્ય રોગોથી મુક્તિ મળે છે. કોરોના પણ કફજન્ય રોગ છે. જેથી હળદર રામબાણ ઇલાજ છે.
3/6
ડોક્ટરની સલાહ મુજબ જો આપને ગળામાં ખારાશ, ગળામાં નોર્મલ દુખાવો, કફ શરદી જેવા લક્ષણો દેખાતા હોય તો ગરમ પાણીમાં એક ચમચી હળદર નાંખીને પીવો.  સવાર, બપોર સાંજ આ રીતે હળદરનું સેવન કરો. સાત દિવસમાં કોરોના માઇલ્ડ સિમ્ટમ્સ હશે તો નેગેટિવ રિપોર્ટ આવી જશે,
ડોક્ટરની સલાહ મુજબ જો આપને ગળામાં ખારાશ, ગળામાં નોર્મલ દુખાવો, કફ શરદી જેવા લક્ષણો દેખાતા હોય તો ગરમ પાણીમાં એક ચમચી હળદર નાંખીને પીવો. સવાર, બપોર સાંજ આ રીતે હળદરનું સેવન કરો. સાત દિવસમાં કોરોના માઇલ્ડ સિમ્ટમ્સ હશે તો નેગેટિવ રિપોર્ટ આવી જશે,
4/6
જો આપ તંદુરસ્ત હો અને ઇચ્છતા હો કે ભવિષ્યમાં પણ ક્યારેય કોરોનાનું સંક્રમણ ન થાય તો દિવસમાં બે વખત એટલે કે, સવારે અને સાંજે ગરમ પાણીમાં એક ચમચી હળદર નાખીને પીવો. ડોક્ટરના મત મુજબ આ પ્રયોગથી 90 ટકા સંક્રમણથી બચી શકાય છે. આ પીણામાં લીબુંનો રસ પણ ઉમેરી શકાય છે.
જો આપ તંદુરસ્ત હો અને ઇચ્છતા હો કે ભવિષ્યમાં પણ ક્યારેય કોરોનાનું સંક્રમણ ન થાય તો દિવસમાં બે વખત એટલે કે, સવારે અને સાંજે ગરમ પાણીમાં એક ચમચી હળદર નાખીને પીવો. ડોક્ટરના મત મુજબ આ પ્રયોગથી 90 ટકા સંક્રમણથી બચી શકાય છે. આ પીણામાં લીબુંનો રસ પણ ઉમેરી શકાય છે.
5/6
12 વર્ષથી નાના બાળકોને જો માઇલ્ડ લક્ષણો કોરોનાના દેખાતા હોય તો ત્રણ ટાઇમ અડધી ચમચી હળદર ગરમ પાણી સાથે સવાર, બપોર, સાંજ આપો. અને તંદુરસ્ત બાળકને બે ટાઇમ અડધી ચમચી ગરમ પાણીમાં હળદર નાખીને આપો.
12 વર્ષથી નાના બાળકોને જો માઇલ્ડ લક્ષણો કોરોનાના દેખાતા હોય તો ત્રણ ટાઇમ અડધી ચમચી હળદર ગરમ પાણી સાથે સવાર, બપોર, સાંજ આપો. અને તંદુરસ્ત બાળકને બે ટાઇમ અડધી ચમચી ગરમ પાણીમાં હળદર નાખીને આપો.
6/6
હળદર એન્ટીબાયોટિક હોવાની સાથે તેમાં કોર્કૂમીન છે. જે શરીરમાં વાયરસનું થતું ડુપ્લીકેશન ઝડપથી રોકવામાં કારગરછે. આ પ્રયોગ નિર્દોષ છે. તેની શરીરમાં કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી થતી. પ્રયોગ બાદ યુરિન પીળો આવી શકે છે પરંતુ તે ચિંતાજનક નથી.
હળદર એન્ટીબાયોટિક હોવાની સાથે તેમાં કોર્કૂમીન છે. જે શરીરમાં વાયરસનું થતું ડુપ્લીકેશન ઝડપથી રોકવામાં કારગરછે. આ પ્રયોગ નિર્દોષ છે. તેની શરીરમાં કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી થતી. પ્રયોગ બાદ યુરિન પીળો આવી શકે છે પરંતુ તે ચિંતાજનક નથી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget