શોધખોળ કરો

વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો: આ કારણે પૃથ્વી ૮૦ સે.મી. નમી ગઈ છે, ભારત પર મોટો ખતરો!

આબોહવા અને પૃથ્વીના પરિભ્રમણ પર ગંભીર અસર, પંજાબ હરિયાણામાં સ્થિતિ ચિંતાજનક.

આબોહવા અને પૃથ્વીના પરિભ્રમણ પર ગંભીર અસર, પંજાબ હરિયાણામાં સ્થિતિ ચિંતાજનક.

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ પૃથ્વીના ઝૂકવા પાછળનું ચોંકાવનારો કારણ જાહેર કર્યું છે. આંતરરાષ્ટ્રીય સંશોધકોના તાજેતરના અહેવાલ મુજબ, માનવજાત દ્વારા ભૂગર્ભ જળના બેફામ શોષણને કારણે પૃથ્વી દર વર્ષે ૪.૩૬ સેન્ટિમીટરની ઝડપે પૂર્વ તરફ ઝૂકી રહી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, આ ઝુકાવ વધીને લગભગ ૮૦ સેન્ટિમીટર સુધી પહોંચી ગયો છે, જે ભારત સહિત વિશ્વભર માટે એક મોટો ખતરો બની રહ્યો છે.

1/7
સંશોધન અને તેના તારણો: પ્રતિષ્ઠિત જર્નલ જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સ ઓફ AGU (અમેરિકન જીઓફિઝિકલ યુનિયન) માં પ્રકાશિત થયેલા આ સંશોધને પર્યાવરણ અને ખગોળશાસ્ત્ર બંને ક્ષેત્રોમાં ખળભળાટ મચાવ્યો છે.
સંશોધન અને તેના તારણો: પ્રતિષ્ઠિત જર્નલ જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સ ઓફ AGU (અમેરિકન જીઓફિઝિકલ યુનિયન) માં પ્રકાશિત થયેલા આ સંશોધને પર્યાવરણ અને ખગોળશાસ્ત્ર બંને ક્ષેત્રોમાં ખળભળાટ મચાવ્યો છે.
2/7
સિઓલ નેશનલ યુનિવર્સિટીના ભૂ ભૌતિકશાસ્ત્રી વેન સીઓના નેતૃત્વ હેઠળ ૧૯૯૩ થી ૨૦૧૦ દરમિયાન હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, માનવજાતે લગભગ ૨,૧૫૦ ગીગાટન ભૂગર્ભ પાણી કાઢ્યું છે. આટલી મોટી માત્રામાં પાણીના નિષ્કર્ષણથી સમુદ્ર સપાટીમાં ૬ મીમીનો વધારો થયો છે.
સિઓલ નેશનલ યુનિવર્સિટીના ભૂ ભૌતિકશાસ્ત્રી વેન સીઓના નેતૃત્વ હેઠળ ૧૯૯૩ થી ૨૦૧૦ દરમિયાન હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, માનવજાતે લગભગ ૨,૧૫૦ ગીગાટન ભૂગર્ભ પાણી કાઢ્યું છે. આટલી મોટી માત્રામાં પાણીના નિષ્કર્ષણથી સમુદ્ર સપાટીમાં ૬ મીમીનો વધારો થયો છે.

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget