શોધખોળ કરો

બાળકો પેદા ન કરવા ગૈર ઇસ્લામિક? આ દેશના મુસ્લિમોમાં શરૂ થઇ ચર્ચા, જાણો વિવાદ

Islamic Couples : મલેશિયામાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેઓ લગ્ન પછી બાળકો પેદા કરવા માંગતા નથી. જેના કારણે મલેશિયામાં બાળકો ન હોય તેવા યુગલોની સંખ્યામાં વધારો થતા મલય સમુદાયમાં ચર્ચા ઉઠી છે.

Islamic Couples : મલેશિયામાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેઓ લગ્ન પછી બાળકો પેદા કરવા માંગતા નથી. જેના કારણે મલેશિયામાં બાળકો ન હોય તેવા યુગલોની સંખ્યામાં વધારો થતા મલય સમુદાયમાં ચર્ચા ઉઠી છે.

ફોટોઃ ABP Live

1/7
Islamic Couples choose not to do children: મલેશિયામાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેઓ લગ્ન પછી બાળકો પેદા કરવા માંગતા નથી. જેના કારણે મલેશિયામાં બાળકો ન હોય તેવા યુગલોની સંખ્યામાં વધારો થતા મલય સમુદાયમાં ચર્ચા ઉઠી છે. મલેશિયામાં લગ્ન બાદ સંતાન પેદા ન કરનારા લોકોની સંખ્યા વધી રહી છે, જેને લઈને મલય સમુદાયમાં ચર્ચા ઉઠી છે. મલેશિયાના લોકોમાં આવી લાગણીઓમાં ધાર્મિક પ્રભાવ દર્શાવે છે. આ દિવસોમાં દેશમાં મલય-ભાષી આ પ્રકારના લગ્નને લઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચા શરૂ કરી છે. જેમાં પરિણીત કપલ્સ જાણીજોઈને સંતાનને જન્મ ન આપવાનો વિકલ્પ પસંદ કરે છે.
Islamic Couples choose not to do children: મલેશિયામાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેઓ લગ્ન પછી બાળકો પેદા કરવા માંગતા નથી. જેના કારણે મલેશિયામાં બાળકો ન હોય તેવા યુગલોની સંખ્યામાં વધારો થતા મલય સમુદાયમાં ચર્ચા ઉઠી છે. મલેશિયામાં લગ્ન બાદ સંતાન પેદા ન કરનારા લોકોની સંખ્યા વધી રહી છે, જેને લઈને મલય સમુદાયમાં ચર્ચા ઉઠી છે. મલેશિયાના લોકોમાં આવી લાગણીઓમાં ધાર્મિક પ્રભાવ દર્શાવે છે. આ દિવસોમાં દેશમાં મલય-ભાષી આ પ્રકારના લગ્નને લઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચા શરૂ કરી છે. જેમાં પરિણીત કપલ્સ જાણીજોઈને સંતાનને જન્મ ન આપવાનો વિકલ્પ પસંદ કરે છે.
2/7
જ્યારે પરિણીત કપલ્સે સંતાન વિનાનું જીવન જીવવા વિશે તેમના મંતવ્યો શેર કર્યા ત્યારે આ વિષય ચર્ચામાં ફેરવાઈ ગયો હતો. દેશના ધાર્મિક અધિકારીઓ અને મંત્રીઓ પણ ચર્ચામાં જોડાયા હતા. મલેશિયાના ધાર્મિક બાબતોના મંત્રી નઈમ મુખ્તારનો દાવો છે કે સંતાન પેદા ન કરવા ઈસ્લામની વિરુદ્ધ છે. તેમણે કુરાનની આયતો પણ ટાંકી અને પરિવારમાં બાળકોના મહત્વ વિશે વાત કરી હતી.
જ્યારે પરિણીત કપલ્સે સંતાન વિનાનું જીવન જીવવા વિશે તેમના મંતવ્યો શેર કર્યા ત્યારે આ વિષય ચર્ચામાં ફેરવાઈ ગયો હતો. દેશના ધાર્મિક અધિકારીઓ અને મંત્રીઓ પણ ચર્ચામાં જોડાયા હતા. મલેશિયાના ધાર્મિક બાબતોના મંત્રી નઈમ મુખ્તારનો દાવો છે કે સંતાન પેદા ન કરવા ઈસ્લામની વિરુદ્ધ છે. તેમણે કુરાનની આયતો પણ ટાંકી અને પરિવારમાં બાળકોના મહત્વ વિશે વાત કરી હતી.

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
ABP Premium

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
Embed widget