શોધખોળ કરો
પૃથ્વી પરથી ઓક્સિજન થશે ખતમ: વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો, નાસાએ જણાવ્યું જીવનનો અંત ક્યારે થશે?
પૃથ્વી પર જીવનનો આધાર ઓક્સિજન છે, જેના વગર કોઈપણ જીવનું અસ્તિત્વ અશક્ય છે. પરંતુ તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક સંશોધને આ ઓક્સિજનના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે.
નાસા અને જાપાનની તોહો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલા એક નવા સંશોધને પૃથ્વીના ભવિષ્ય વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોના મતે, લગભગ 1 અબજ વર્ષ પછી પૃથ્વી પરનો ઓક્સિજન ભંડાર સંપૂર્ણપણે ખતમ થઈ જશે, જેના કારણે પૃથ્વી પર જીવન અશક્ય બની જશે.
Published at : 10 Aug 2025 07:10 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર





























