શોધખોળ કરો
સ્વચ્છ ભારત અભિયાન માટે અનુષ્કા શર્માએ મુંબઈના વર્સોવા બીચની કરી સફાઈ
1/5

તેમણે તસવીરો સાથે મહાત્મા ગાંધીને કોટ કરતા લખ્યું કે, “કામ કરવાનો એક ઓંસ(અઠી તોલા) ટન ભરના ઉપદેશકથી વધારે મહત્વ રાખે છે- મહાત્મા ગાંધીજી. સ્વચ્છ ભારત.. સ્વચ્છતા એ જ સેવા”
2/5

મુંબઈ: સ્વચ્છ ભારત અભિયાનની એમ્બેસેડર તરીકે પસંદગી થયા બાદ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ દરિયા કિનારાને સાફ કરવા આ અભિયાન દ્વારા સમર્થન આપ્યું છે.
Published at : 29 Sep 2017 04:01 PM (IST)
Tags :
Anushka SharmaView More























