શોધખોળ કરો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાર્દિક પટેલ સહિત ક્યા 8 પાટીદારો સામે ગુનો નોંધ્યો, જાણો કેમ નોંધ્યો ગુનો

1/5
અમદાવાદના નિકોલમાં આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પહેલા જ હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. હાર્દિક નિકાલ પહોંચે તે પહેલા જ તેની પોલીસ દ્વારા અટકાયત કરાઈને તેને ક્રાંઈમ બ્રાંચ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
અમદાવાદના નિકોલમાં આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પહેલા જ હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. હાર્દિક નિકાલ પહોંચે તે પહેલા જ તેની પોલીસ દ્વારા અટકાયત કરાઈને તેને ક્રાંઈમ બ્રાંચ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
2/5
હાર્દિક પટેલની નિવાસ સ્થાન બહારથી જ ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે પાસ કન્વીનરોમાં ભારે રોષ ફેલાયો હતો. જો હાર્દિક પટેલને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો વડાપ્રધાન મોદીના આવનારા કાર્યક્રમનો ભારે વિરોધ કરવામાં આવશે એમ રાજકોટના પાસ કન્વીનરોએ ચીમકી ઉચ્ચારી હતી.
હાર્દિક પટેલની નિવાસ સ્થાન બહારથી જ ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે પાસ કન્વીનરોમાં ભારે રોષ ફેલાયો હતો. જો હાર્દિક પટેલને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો વડાપ્રધાન મોદીના આવનારા કાર્યક્રમનો ભારે વિરોધ કરવામાં આવશે એમ રાજકોટના પાસ કન્વીનરોએ ચીમકી ઉચ્ચારી હતી.
3/5
મોટી સંખ્યામાં પાટીદારો અને કન્વીનરોએ ભેગા મળીને ‘જય સરદાર જય પાટીદાર’ના નારા લગાવ્યા હતા. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાર્દિક સહિત 9 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના કામમાં હાર્દિક અને તેના સાથીદારોએ રૂકાવટ અને ગેરવર્તન કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોટી સંખ્યામાં પાટીદારો અને કન્વીનરોએ ભેગા મળીને ‘જય સરદાર જય પાટીદાર’ના નારા લગાવ્યા હતા. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાર્દિક સહિત 9 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના કામમાં હાર્દિક અને તેના સાથીદારોએ રૂકાવટ અને ગેરવર્તન કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
4/5
ઉપવાસ પહેલા હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી જેના કારણે હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપના દ્રશ્યો જોવા મળ્યા હતાં. હાર્દિકની પોલીસ અટકાયત કરતાં હાર્દિક ગુસ્સો ભરાયો હતો. જ્યારે અન્ય પાટીદારોની પણ અટકાયત કરાતા લોકો રોષે ભરાયા હતા.
ઉપવાસ પહેલા હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી જેના કારણે હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપના દ્રશ્યો જોવા મળ્યા હતાં. હાર્દિકની પોલીસ અટકાયત કરતાં હાર્દિક ગુસ્સો ભરાયો હતો. જ્યારે અન્ય પાટીદારોની પણ અટકાયત કરાતા લોકો રોષે ભરાયા હતા.
5/5
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલ, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, કેતન દેસાઈ, રવિ કાવર, કિશન ચોડવડિયા, નિવ પટેલ, જતીન સિરોયા સામે ફરિયાદ નોંધી છે. હાર્દિક પટેલ નિકોલ ખાતે પહોંચે તે પહેલા તમામની અટકાયત કરી દેવામાં આવી હતી. જે દરમિયાન હાર્દિક તથા પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલ, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, કેતન દેસાઈ, રવિ કાવર, કિશન ચોડવડિયા, નિવ પટેલ, જતીન સિરોયા સામે ફરિયાદ નોંધી છે. હાર્દિક પટેલ નિકોલ ખાતે પહોંચે તે પહેલા તમામની અટકાયત કરી દેવામાં આવી હતી. જે દરમિયાન હાર્દિક તથા પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget