શોધખોળ કરો
સુરતઃ અઢી વર્ષના પુત્રની હત્યા કરનારા નિશિતને પત્નીના લગ્નેતર સંબંધોથી પુત્ર જન્મ્યો હોવાની થઈ શંકા ને.....
1/6

નિશિતે ગળે ઉતરે એવી કબૂલાત તો કરી લીધી છે પરંતુ છ દિવસથી નિવનો નદીમાં પત્તો મળતો ન હોઈ નિવનો અન્ય સ્થળે નિકાલ કર્યો છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
2/6

નિવ પ્રત્યે વધતી નફરતે ભયંકર રૂપ ધારણ કરતા માસૂમ બાળક નિવને કોથળામાં પેક કરીને નદીમાં ફેંકી દીધો હતો. ત્યાર બાદ અપહરણ અને હાથમાંથી સરકી જવાની વાતો ઘડી કાઢી હતી.
Published at : 22 Jul 2018 01:06 PM (IST)
Tags :
Niv Murder CaseView More





















