શોધખોળ કરો
ગુજરાતના કયા શહેરમાં આવ્યો ભૂંકપનો આંચકો, ઘણાં લોકો રહ્યા અજાણ, જાણો વિગતે
1/5

ગુજરાત ઉપરથી ઓખી વાવાઝોડાનું સકંટ ટળ્યાની કળ વળે એ પહેલાં જ બુધવારે બપોરે રાજકોટવાસીઓને વધુ એક કુદરતી ઝાટકો એ સમયે લાગ્યો કે જ્યારે 3.1ની તીવ્રતા સાથેનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો.
2/5

આ આંચકાને પરિણામે લોકો પોતાના ઘર તેમજ ઓફિસ અને દુકાનોની બહાર દોડી આવ્યા હતાં. આ તરફ ગાંધીનગર સ્થિત આવેલી સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બપોરે 11.10 વાગે રાજકોટથી 27 કિલોમીટર દૂર ઈસ્ટ સાઉથ તરફના વિસ્તારમાં 3.1ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો.
Published at : 07 Dec 2017 09:01 AM (IST)
View More























