શોધખોળ કરો
દાઉદનો ભાઈ અનિસ જામનગરના અશફાકને કેમ પતાવી દેવા માગે છે? જાણો ચોંકાવનારો ખુલાસો
1/7

દુબઈમાં કોઈ વ્યક્તિની હત્યા કરાવો તો તેના માટે માથું ધડથી અલગ કરવાની સજા છે. તેના કારણે હસન સફદરને કંઈ કરીને જાનનું જોખમ વહોરવા અને દુબઈના સત્તાવાળાની નજરમાં આવવા તૈયાર નહોતો તેથી તેણે ભારતમાં રહેતા અશફાકને ખતમ કરવા સોપારી આપી.
2/7

પોલીસે જાહેર કરેલી વિગતો પ્રમાણે દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનીસ ઇબ્રાહીમે અશફાક ખત્રીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. આ કારણ અશફાક ખત્રી પણ ચર્ચામાં આવી ગયા છે. અશફાક ખત્રી એવી તે કેવી હસ્તી છે કે તેને મારવા માટે દાઉદના ભાઈ અનિસે સોપારી આપવી પડે તે સવાલ પૂછાવા માંડ્યો છે.
Published at : 26 Feb 2017 10:22 AM (IST)
View More























