શોધખોળ કરો

જસદણમાં કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને ભાજપના ક્યા નેતા સાથે થઈ બોલાચાલી? જાણો વિગત

1/3
જસદણ વિધાનસભા પેટાચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના બીજા રાઉન્ડમાં ભાજપના કુંવરજી બાવળિયાને 9050 મતો મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 7806 મતો મળ્યાં છે. આ ઉપરાંત નોટાને 263 મત મળ્યાં છે. પ્રથમ રાઉન્ડમાં ભાજપને 4705 અને કૉંગ્રેસને 3326 મત મળ્યાં હતાં. જોકે હાલ ભાજપ આગળ છે.
જસદણ વિધાનસભા પેટાચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના બીજા રાઉન્ડમાં ભાજપના કુંવરજી બાવળિયાને 9050 મતો મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 7806 મતો મળ્યાં છે. આ ઉપરાંત નોટાને 263 મત મળ્યાં છે. પ્રથમ રાઉન્ડમાં ભાજપને 4705 અને કૉંગ્રેસને 3326 મત મળ્યાં હતાં. જોકે હાલ ભાજપ આગળ છે.
2/3
આ મતગણતરી આજે જસદણની મોડેલ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું. મતગણતરી કેન્દ્ર પર ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા અને અવસર નાકિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે બંને પક્ષના નેતાઓએ બંનેને છૂટા પાડ્યા હતા અને મામલો થાળો પાડ્યો હતો.
આ મતગણતરી આજે જસદણની મોડેલ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું. મતગણતરી કેન્દ્ર પર ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા અને અવસર નાકિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે બંને પક્ષના નેતાઓએ બંનેને છૂટા પાડ્યા હતા અને મામલો થાળો પાડ્યો હતો.
3/3
જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે મતગણતરી શરૂ થઈ હતી અને જસદણમાં ભારે રોમાંચક માહોલ હતો. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ ચકમક ઝરી હતી.
જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે મતગણતરી શરૂ થઈ હતી અને જસદણમાં ભારે રોમાંચક માહોલ હતો. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ ચકમક ઝરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget