શોધખોળ કરો
કાગવડમાં ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે 108 કરોડનો વીમો
1/7

ઉત્સવ દરમિયાન સમિયાણા, ડોમ, રસોઇઘર વગેરે માટે 3 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. આ રીતે મંદિર પરિસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્થળ મળીને કુલ 108 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે.
2/7

મહોત્સવ દરમિયાન સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તે સિવાય ફાયર ફાઇટર, પોલીસ પણ તૈનાત કરવામાં આવશે. ખોડલધામ મંદિર પરિસર માટે ખોડલધામ ટ્રસ્ટ દ્ધારા 100 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માટે પબ્લિક વીમો પાંચ કરોડ રૂપિયાનો લેવામાં આવ્યો છે.
Published at : 07 Jan 2017 10:54 AM (IST)
View More























