શોધખોળ કરો
પેઢલા મગફળી કૌભાંડમાં સૌથી મોટો ખુલાસોઃ કોણ નીકળ્યું મુખ્ય કૌભાંડી?
1/5

રાજકોટઃ જેતપુરના પેઢલામાં મગફળીમાં માટી ભેળવવાના કૌભાંડ મુદ્દે રાજકોટ પોલીસ વડા બલરામ મિણાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે મગન ઝાલાવાડિયાનું નામ સામે આવ્યું છે. મગન ઝાલાવાડિયા વેર હાઉસિંગ કોર્પોરેશનના એરિયા મેનેજર છે.
2/5

Published at : 04 Aug 2018 04:24 PM (IST)
View More





















