શોધખોળ કરો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ક્યા કલાકારના સસરાનું રાજકોટમાં થયું નિધન, જાણો વિગત
1/4

રાજકોટ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ બાઘો એટલે તન્મય વેકરીયાના સસરાંનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. તન્મય અને મિત્સુ વેકરીયાને પિતાના નિધનની જાણ થતાં તેવો તાત્કાલિક રાજકોટ આવી પહોંચ્યા હતાં. તન્મય વેકરીયાની સાસરી રાજકોટ થાય છે.
2/4

સસરાના નિધનના સમાચાર મળતાં જ તન્મય વેકરીયા રાજકોટ આવી પહોંચ્યા હતા. આગામી 14 સપ્ટેમ્બરના રોજ જીતેન્દ્રભાઇની પ્રાર્થના સભા કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલમાં રાખવામાં આવી છે. જેમાં તારક મહેતાની ટીમના સભ્યો આવે તેવી શક્યતા છે.
Published at : 12 Sep 2018 12:28 PM (IST)
View More





















