શોધખોળ કરો

કયા બે ક્રિકેટરોના સમજાવ્યા બાદ રાયડુએ ક્રિકેટમાંથી સન્યાસ પાછો ખેંચ્યો? હવે કઇ તારીખે કરશે વાપસી

33 વર્ષીય ક્રિકેટરે સન્યાસના થોડાક મહિનામાં ફરીથી ક્રિકેટમાં વાપસી કરી છે. રાયડુ હવે હૈદરાબાદ ક્રિકેટ એસોશિએશન (HCA), હૈદરાબાદની ટીમમાંથી વાપસી કરશે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ક્રિકેટર અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી સન્યાસ લેવા પર હવે યૂ-ટર્ન લઇ લીધો છે. રાયડુએ ક્રિકેટમાંથી લીધેલો સન્યાસ પાછો ખેંચીને મેદાન પર આવવાની ઇચ્છા દર્શાવી છે. એટલે કે રાયડુ હવે ફરીથી ક્રિકેટ રમવા માટે મેદાનમાં આવશે. 33 વર્ષીય ક્રિકેટરે સન્યાસના થોડાક મહિનામાં ફરીથી ક્રિકેટમાં વાપસી કરી છે. રાયડુ હવે હૈદરાબાદ ક્રિકેટ એસોશિએશન (HCA), હૈદરાબાદની ટીમમાંથી વાપસી કરશે. કયા બે ક્રિકેટરોના સમજાવ્યા બાદ રાયડુએ ક્રિકેટમાંથી સન્યાસ પાછો ખેંચ્યો? હવે કઇ તારીખે કરશે વાપસી રાયડુએ એચસીએને લખ્યુ, 'હું રિટાયમેન્ટથી વાપસી કરવા ઇચ્છુ છું અને ક્રિકેટના બધા ફોર્મેટમાં રમવા ઇચ્છુ છું.' ધ હિન્દુમાં રાયડુનો એક ભાવુક પત્ર છપાયો, જેમાં તેને લખ્યું કે 'હું ચેન્નાઇ સુપર કિંગ્સ, વીવીએસ લક્ષ્મણ અને ઓએલ ડેવિડનો આભારી છું. જેને મને મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો, સમજાવ્યો કે મારામાં હજુ પણ ક્રિકેટ બાકી છે. હું હૈદારબાદ ટીમ માટે રમવાની રાહ જોઇ રહ્યો છું. હું હૈદરાબાદ ટીમ સાથે જોડાવવા માટે 10 સપ્ટેમ્બરે અવેલેબલ રહીશ.'
કયા બે ક્રિકેટરોના સમજાવ્યા બાદ રાયડુએ ક્રિકેટમાંથી સન્યાસ પાછો ખેંચ્યો? હવે કઇ તારીખે કરશે વાપસી ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ટીમ ઇન્ડિયામાં સિલેક્શન ના થવાના કારણે રાયડુ નિરાશ હતો, બાદમાં આવેશ તેને ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સન્યાસ લેવા અંગેનો એક પત્ર બીસીસીઆઇને મોકલ્યો હતો, સાથે સન્યાસની જાહેરાત કરી દીધી હતી. કયા બે ક્રિકેટરોના સમજાવ્યા બાદ રાયડુએ ક્રિકેટમાંથી સન્યાસ પાછો ખેંચ્યો? હવે કઇ તારીખે કરશે વાપસી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી CSK સાથે કેમ જોડાયો? IPL 2026 પહેલા કર્યો ખુલાસો  
સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી CSK સાથે કેમ જોડાયો? IPL 2026 પહેલા કર્યો ખુલાસો  
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
Embed widget