શોધખોળ કરો

INDvAUS: બીજી ટી20માં ઓસ્ટ્રેલિયાનો સાત વિકેટે વિજય, 2-0થી જીતી સીરીઝ, મેક્સવેલની સદી

બેંગલુરુઃ બેંગલુરુમાં રમાયેલી બીજા અને નિર્ણાયક ટી20માં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને સાત વિકેટથી હરાવી બે મેચની ટી20 સીરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. આ પહેલા પ્રથમ ટી20 મેચમાં કંગારુ ટીમે વિશાખાપટ્ટનમમાં 3 વિકેટથી જીત મેળવી હતી. તેના બાદ હવે બીજી અને નિર્ણાયક ટી20માં ભારતને 7 વિકેટથી હરાવી ટી-20 સીરીઝી જીતી લીધી છે. INDvAUS: બીજી ટી20માં ઓસ્ટ્રેલિયાનો સાત વિકેટે વિજય, 2-0થી જીતી સીરીઝ, મેક્સવેલની સદી ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા હતા. અને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19.4 ઓવરમાં 194 રન બનાવી આ મેચ જીત હતી. INDvAUS: બીજી ટી20માં ઓસ્ટ્રેલિયાનો સાત વિકેટે વિજય, 2-0થી જીતી સીરીઝ, મેક્સવેલની સદી ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલે 113 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 9 છગ્ગા  7 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે શોર્ટે 40 રન બનાવ્યા હતા. INDvAUS: બીજી ટી20માં ઓસ્ટ્રેલિયાનો સાત વિકેટે વિજય, 2-0થી જીતી સીરીઝ, મેક્સવેલની સદી ટીમ ઈન્ડિયાના તરફથી કોહલીએ 38 બોલમાં 72 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જેમાં તેણે બે ફોર અને છ સિક્સ ફટકારી હતી.  ધોનીએ 23 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સની મદદથી 40 રન બનાવ્યા હતા. INDvAUS: બીજી ટી20માં ઓસ્ટ્રેલિયાનો સાત વિકેટે વિજય, 2-0થી જીતી સીરીઝ, મેક્સવેલની સદી 7.1 ઓવરમાં ભારતનો સ્કોર વિના વિકેટે 61 રન હતો તે 10.5 ઓવરમાં 74 રન પર ત્રણ વિકેટ થઈ ગયો હતો. લોકેશ રાહુલ 47, શિખર ધવન 14 અને રિષભ પંત 1 રન બનાવી આઉટ થયા હતા. જે બાદ ધોની અને કોહલીએ ઇનિંગ સંભાળી હતી. INDvAUS: બીજી ટી20માં ઓસ્ટ્રેલિયાનો સાત વિકેટે વિજય, 2-0થી જીતી સીરીઝ, મેક્સવેલની સદી ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. રોહિત શર્મા, ઉમેશ યાદવ, મયંક માર્કેડેયને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ વિરાટ કોહલી, લોકેશ રાહુલ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, કૃણાલ પંડ્યા, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, વિજય શંકર, સિદ્ધાર્થ કૌલ, શિખર ધવન, દિનેશ કાર્તિક
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Embed widget