શોધખોળ કરો

રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં શું છે મતભેદ ? BCCIએ પ્રથમ વખત જણાવી સચ્ચાઈ, જાણો વિગતે

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વર્લ્ડકપ દરમિયાન મતભેદ થયા હતા. વર્લ્ડકપ દરમિયાન લેવામાં આવેલા કેટલાક ફેંસલાના કારણે બંને ખેલાડીઓ વચ્ચે મતભેદ વકર્યો હતો.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વર્લ્ડકપ દરમિયાન મતભેદ થયા હતા. વર્લ્ડકપ દરમિયાન લેવામાં આવેલા કેટલાક ફેંસલાના કારણે બંને ખેલાડીઓ વચ્ચે મતભેદ વકર્યો હતો. જેમાં શમીને સેમિ ફાઇનલમાં ન રમાડવો અને જાડેજાને ઓછા મોકા આપવાની વાત હતી. સેમિ ફાઈનલમાં હાર બાદ આ વાતને વધારે હવા મળી હતી અને રોહિત શર્મા સૌથી પહેલા પરિવાર સાથે મુંબઈ પરત ફર્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં શું છે મતભેદ ? BCCIએ પ્રથમ વખત જણાવી સચ્ચાઈ, જાણો વિગતે હવે રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. જેના પર અનુષ્કાએ ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે એક બુદ્ધિશાળી વ્યક્તિ અંગે કંઈ ન કહી શકાય. સત્ય ક્યારેય અસત્યના પડછાયામાં આવતું નથી. રોહિતે કોહલીને પહેલા જ અનફોલો કર્યો હતો. જેના પરથી બંન વચ્ચે જરૂર કંઈક છે પરંતુ ખુલીને બોલવા તૈયાર નથી તે સ્પષ્ટ થાય છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં શું છે મતભેદ ? BCCIએ પ્રથમ વખત જણાવી સચ્ચાઈ, જાણો વિગતે હવે બીસીસીઆઈના વહીવટદારોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે કોહલી અને રોહિત શર્મા વચ્ચે મતભેદ હોવાના સમાચારને ફગાવી દીધા છે. તેમણે આ પ્રકારના સમાચાર માટે મીડિયાને જવાબદાર ગણાવ્યું છે અને કહ્યું હતું કે મીડિયાએ આવો માહોલ બનાવ્યો છે. આવા પ્રકારની બધી કહાનીઓ તમે લોકોએ તૈયાર કરી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં શું છે મતભેદ ? BCCIએ પ્રથમ વખત જણાવી સચ્ચાઈ, જાણો વિગતે ગત સપ્તાહે રોહિત અને કોહલી વચ્ચે મતભેદના સમાચાર આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે અને ટીમ ઇન્ડિયાના પરાજય પછી બંને વચ્ચે વાતચીત બંધ છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે 29 જુલાઈએ રવાના થશે. જેમાં 3 ઓગસ્ટથી શ્રેણીનો પ્રારંભ થશે. ભારત 3 વન-ડે, 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચ રમશે. મિસાઇલ મેન અબ્દુલ કલામની આજે ચોથી પુણ્યતિથિ, જાણો તેમના જીવન વિશે રસપ્રદ વાતો ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનાવનારો આ ખેલાડી હતો દર્દથી પરેશાન, પેન કિલર લઈને રમ્યો,  જાણો વિગત રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, NDRFની ટીમો કરાઈ તૈનાત, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Embed widget