શોધખોળ કરો
‘BCCIએ ભારતીય ક્રિકેટરો માટે પ્લેન ખરીદજવું જોઈએ’, ક્યા મહાન ક્રિકેટરે કર્યું આ સૂચન?
1/5

કપિલના મત પ્રમાણે ક્રિકેટરોની કારકિર્દી બહુ ટૂંકી હોય છે ને એ દરમિયાન તેમને કમાણી કરતાં રોકવા એ બરાબર નથી. કપિલે આ માટે ક્રિકેટરોનું એસોસિએશન બનાવીને રજૂઆત કરવાનું પણ સૂચન કર્યું હતું. ક્રિકેટરોની દેશને જરૂર હોય ત્યારે તેમને બોલાવી શકાય પણ તેમના માલિક ના બની શકાય તેવી કોમેન્ટ કપિલે કરી હતી.
2/5

કપિલે કહ્યું કે, બોર્ડનું પોતાનું પ્લેન હશે તો ક્રિકેટરોને બે મેચ વચ્ચે પૂરતો આરામ મળી શકશે ને બોર્ડ પાસેનાં નાણાં જોતાં તેમને આ પરવડી જ શકે છે. કપિલે એવું સૂચન પણ કર્યું કે, ભારતીય ક્રિકેટરોને આઈપીએલ સિવાય બીજા દેશોની ક્રિકેટ લીગમાં રમવાની મંજૂરી પણ મળવી જોઈએ.
Published at : 11 Sep 2017 12:00 PM (IST)
View More























