શોધખોળ કરો

2 ટેસ્ટમાં 4 ને 4 વન-ડેમાં માત્ર 1 વિકેટ લેનારો બોલર બન્યો ભારતનો બોલિંગ કોચ, જાણો કોણ છે ભારત અરૂણ ?

1/5
અરુણ તે અગાઉ 2014માં ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યો છે અને તે સમયે રવિ શાસ્ત્રી ડાયરેક્ટર હતા. ભારત અરુણ ટીમ ઇન્ડિયા સાથે બોલિંગ કોચ તરીકે જોડાયા હતા ત્યારે તેમના કામની પ્રશંસા કરવામાં આવી હતી. તે સમયે ભારતીય બોલરો પણ સારુ પ્રદર્શન કરી રહ્યા હતા
અરુણ તે અગાઉ 2014માં ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યો છે અને તે સમયે રવિ શાસ્ત્રી ડાયરેક્ટર હતા. ભારત અરુણ ટીમ ઇન્ડિયા સાથે બોલિંગ કોચ તરીકે જોડાયા હતા ત્યારે તેમના કામની પ્રશંસા કરવામાં આવી હતી. તે સમયે ભારતીય બોલરો પણ સારુ પ્રદર્શન કરી રહ્યા હતા
2/5
એક બોલર તરીકે ઝહીર ખાન પાસે ભારત અરુણ કરતા વધુ અનુભવ છે. ઝહીર ખાને 200 વન-ડે મેચ રમી છે અને 282 વિકેટો ઝડપી છે જ્યારે અરુણે ફક્ત ચાર વન-ડે મેચ રમી છે અને તેમાં ફક્ત એક જ વિકેટ ઝડપી છે.
એક બોલર તરીકે ઝહીર ખાન પાસે ભારત અરુણ કરતા વધુ અનુભવ છે. ઝહીર ખાને 200 વન-ડે મેચ રમી છે અને 282 વિકેટો ઝડપી છે જ્યારે અરુણે ફક્ત ચાર વન-ડે મેચ રમી છે અને તેમાં ફક્ત એક જ વિકેટ ઝડપી છે.
3/5
ઝહીર ખાનનો રેકોર્ડ જોતા ઝહીર ખાન ભારત કરતા સારો કોચ સાબિત થઇ શકે તેવું ચાહકોનું માનવું છે. 1979 ઇન્ડિયન અંડર-19 ક્રિકેટ ટીમના રવિ શાસ્ત્રી કેપ્ટન હતો ત્યારે તે જ ટીમમાં ભારત અરુણ બોલર હતો.
ઝહીર ખાનનો રેકોર્ડ જોતા ઝહીર ખાન ભારત કરતા સારો કોચ સાબિત થઇ શકે તેવું ચાહકોનું માનવું છે. 1979 ઇન્ડિયન અંડર-19 ક્રિકેટ ટીમના રવિ શાસ્ત્રી કેપ્ટન હતો ત્યારે તે જ ટીમમાં ભારત અરુણ બોલર હતો.
4/5
નવી દિલ્હીઃ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ તરીકે ભૂતપૂર્વ બોલર ઝહીર ખાનને હટાવીને ભારત અરુણને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે. ભારત અરુણની નિમણૂકને બીસીસીઆઇએ બોલિંગ કોચ તરીકે મંજૂરી આપી દીધી છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના કહેવા બાદ ભારત અરુણને કોચ બનાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ તરીકે ભૂતપૂર્વ બોલર ઝહીર ખાનને હટાવીને ભારત અરુણને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે. ભારત અરુણની નિમણૂકને બીસીસીઆઇએ બોલિંગ કોચ તરીકે મંજૂરી આપી દીધી છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના કહેવા બાદ ભારત અરુણને કોચ બનાવવામાં આવ્યા છે.
5/5
તે સિવાય ભારત અરુણે બે ટેસ્ટ મેચમાં ચાર વિકેટ ઝડપી છે જ્યારે ઝહીર ખાને 311 વિકેટ ઝડપી છે. ટી-20માં પણ ઝહીર ખાને 17 વિકેટ ઝડપી છે. એક રિપોર્ટ પ્રમાણે, ભારત રવિ શાસ્ત્રીનો મિત્ર હોવાના કારણે તેને તક મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તે સિવાય ભારત અરુણે બે ટેસ્ટ મેચમાં ચાર વિકેટ ઝડપી છે જ્યારે ઝહીર ખાને 311 વિકેટ ઝડપી છે. ટી-20માં પણ ઝહીર ખાને 17 વિકેટ ઝડપી છે. એક રિપોર્ટ પ્રમાણે, ભારત રવિ શાસ્ત્રીનો મિત્ર હોવાના કારણે તેને તક મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget