શોધખોળ કરો
ક્રિકેટ ચાહકોએ પૂજારાને દેશપ્રેમી ગણાવીને કેમ કર્યાં વખાણ? ક્યા ક્રિકેટરને સ્વાર્થી ગણાવી પાડી પસ્તાળ?
1/6

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે 2-1થી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ ટ્રૉફી જીતી, આમાં મુખ્ય ભૂમિકા ભજવનારો બેટ્સેમન ચેતેશ્વર પુજારાના સોશ્યલ મીડિયામાં ફેન્સ દ્વારા વખાણ થઇ રહ્યાં છે.
2/6

વળી, બીજીબાજુ ફેન્સ વનડે ટીમના ઉપકેપ્ટન રોહિત શર્મા પર ગુસ્સે થયા છે. રોહિત પોતાની દીકરીના જન્મને લઇને ભારત પરત આવી ગયો હતો, રોહિત ચોથી ટેસ્ટ રમ્યો નહીં, જેના કારણે તેને લોકોએ સ્વાર્થી ગણાવ્યો હતો.
Published at : 09 Jan 2019 10:20 AM (IST)
View More





















