શોધખોળ કરો

ક્રિકેટ ચાહકોએ પૂજારાને દેશપ્રેમી ગણાવીને કેમ કર્યાં વખાણ? ક્યા ક્રિકેટરને સ્વાર્થી ગણાવી પાડી પસ્તાળ?

1/6
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે 2-1થી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ ટ્રૉફી જીતી, આમાં મુખ્ય ભૂમિકા ભજવનારો બેટ્સેમન ચેતેશ્વર પુજારાના સોશ્યલ મીડિયામાં ફેન્સ દ્વારા વખાણ થઇ રહ્યાં છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે 2-1થી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ ટ્રૉફી જીતી, આમાં મુખ્ય ભૂમિકા ભજવનારો બેટ્સેમન ચેતેશ્વર પુજારાના સોશ્યલ મીડિયામાં ફેન્સ દ્વારા વખાણ થઇ રહ્યાં છે.
2/6
વળી, બીજીબાજુ ફેન્સ વનડે ટીમના ઉપકેપ્ટન રોહિત શર્મા પર ગુસ્સે થયા છે. રોહિત પોતાની દીકરીના જન્મને લઇને ભારત પરત આવી ગયો હતો, રોહિત ચોથી ટેસ્ટ રમ્યો નહીં, જેના કારણે તેને લોકોએ સ્વાર્થી ગણાવ્યો હતો.
વળી, બીજીબાજુ ફેન્સ વનડે ટીમના ઉપકેપ્ટન રોહિત શર્મા પર ગુસ્સે થયા છે. રોહિત પોતાની દીકરીના જન્મને લઇને ભારત પરત આવી ગયો હતો, રોહિત ચોથી ટેસ્ટ રમ્યો નહીં, જેના કારણે તેને લોકોએ સ્વાર્થી ગણાવ્યો હતો.
3/6
બસ, આ વાતને લઇને સોશ્યલ મીડિયામાં લોકો ચેતેશ્વર પુજારાને સાચો દેશપ્રેમી ગણાવ્યો, કેમકે પિતા હૉસ્પીટલમાં દાખલ હતા છતાં તે દેશ માટે ચાર ટેસ્ટમાં ત્રણ સદી ફટકારીને મેન ઓફ ધ સીરીઝ બન્યો હતો. એટલું જ નહીં 70 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કાંગારુઓને તેમને જ દેશમાં માત આપવા માટે પુજારાએ જ પાયો નાંખ્યો હતો.
બસ, આ વાતને લઇને સોશ્યલ મીડિયામાં લોકો ચેતેશ્વર પુજારાને સાચો દેશપ્રેમી ગણાવ્યો, કેમકે પિતા હૉસ્પીટલમાં દાખલ હતા છતાં તે દેશ માટે ચાર ટેસ્ટમાં ત્રણ સદી ફટકારીને મેન ઓફ ધ સીરીઝ બન્યો હતો. એટલું જ નહીં 70 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કાંગારુઓને તેમને જ દેશમાં માત આપવા માટે પુજારાએ જ પાયો નાંખ્યો હતો.
4/6
5/6
નોંધનીય છે કે, ચાર ટેસ્ટની સીરીઝમાં પુજારાએ 74.42ની એવરેજથી રેકોર્ડ 1258 બૉલ રમ્યા, આમાં તેને 521 રન ફટકાર્યા જેમાં ત્રણ સદી સામેલ હતી.
નોંધનીય છે કે, ચાર ટેસ્ટની સીરીઝમાં પુજારાએ 74.42ની એવરેજથી રેકોર્ડ 1258 બૉલ રમ્યા, આમાં તેને 521 રન ફટકાર્યા જેમાં ત્રણ સદી સામેલ હતી.
6/6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિડની ટેસ્ટના પહેલા દિવસે ચેતેશ્વર પુજારા સદી તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે બીજીબાજુ તેના 68 વર્ષીય પિતા અરવિંદ પુજારાને મુંબઇની હોલી ફેમિલી હૉસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા, અહીં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા અને પોતાના સસરાને લઇને હૉસ્પીટલ પહોંચી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિડની ટેસ્ટના પહેલા દિવસે ચેતેશ્વર પુજારા સદી તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે બીજીબાજુ તેના 68 વર્ષીય પિતા અરવિંદ પુજારાને મુંબઇની હોલી ફેમિલી હૉસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા, અહીં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા અને પોતાના સસરાને લઇને હૉસ્પીટલ પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget