શોધખોળ કરો

ભારત સામેની ટી-20 માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાંથી ગેલ આઉટ, જાણો ક્યા બે ધુરંધર ખેલાડીને પાછા બોલાવાયા?

વેસ્ટઇન્ડીઝમાં 14 ખેલાડીમાં દિગ્ગ્જ ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડ અને સુનીલ નારેનની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે યુનિવર્સ બૉસના નામે જાણીતા ક્રિસ ગેલને ટીમમાંથી બહાર કરી દેવામા આવ્યો છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આગામી 3જી ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસની શરૂઆત કરશે, ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ થઇ ચૂકી છે, હવે વિરોધી કેરેબિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલને પ્રથમ બે ટી20 મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમ વિન્ડિઝ પ્રવાસ દરમિયાન 3 ટી-20, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમ સામે ટી-20 સિરીઝના પહેલા બે મેચોમાં વેસ્ટઇન્ડીઝમાં 14 ખેલાડીમાં દિગ્ગ્જ ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડ અને સુનીલ નારેનની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે યુનિવર્સ બૉસના નામે જાણીતા ક્રિસ ગેલને ટીમમાંથી બહાર કરી દેવામા આવ્યો છે. ખાસ વાત છે કે, સુનીલ નરેનની 3 વર્ષ બાદ ટી-20 ટીમમાં વાપસી થઈ છે. તેને છેલ્લે 2016માં ઇંગ્લેન્ડ સામે ટી-20 મેચ રમી હતી. ભારત સામેની ટી-20 માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાંથી ગેલ આઉટ, જાણો ક્યા બે ધુરંધર ખેલાડીને પાછા બોલાવાયા? પોલાર્ડની વાત કરીએ તો છેલ્લે ટી-20 મેચ નવેમ્બર 2018માં ભારત સામે જ રમી હતી. આ સાથે ટી-20 ટીમમાં વિકેટકીપર બેટ્સમેન એથોની બ્રેમબ્લેનું સિલેક્શન પહેલીવાર થયું છે. જેને ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત સામેની ટી-20 માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાંથી ગેલ આઉટ, જાણો ક્યા બે ધુરંધર ખેલાડીને પાછા બોલાવાયા? પ્રથમ બે ટી-20 મેચ માટે કેરેબિયન ટીમ.... જોન કેમ્પબેલ, ઇવિન લ્યુઇસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરાન, કેરોન પોલાર્ડ, રોમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ(કેપ્ટન), કિમો પોલ, સુનિલ નરેન, શેલ્ડન કોટ્રેલ, ઓશ્ના થોમસ, એન્થોની બ્રેમ્બલે, આન્દ્રે રસેલ, ખૈરી પિર્રે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget