શોધખોળ કરો

BCCIએ કર્યું કન્ફર્મ, ત્રણ વર્ષથી વનડે ન રમનાર આ બોલર હશે વર્લ્ડ કપનો હિસ્સો!

વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. પસંદગીને લઈને વિવાદ પણ થયો છે. ખાસ કરીને અંબાતી રાયડૂને લઈને.

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. પસંદગીને લઈને વિવાદ પણ થયો છે. ખાસ કરીને અંબાતી રાયડૂને લઈને. બીજી બાજુ રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિને સ્થાન આપ્યું તે પણ લોકોને ગમ્યું નથી. ત્યારે બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટે ટીમ ઉપરાંત પાંચ સ્ટેન્ડ બાય ખેલાડીઓની પસંદગી કરી છે. BCCIએ કર્યું કન્ફર્મ, ત્રણ વર્ષથી વનડે ન રમનાર આ બોલર હશે વર્લ્ડ કપનો હિસ્સો! તેમાં રિષભ પંત, અંબાતી રાયડૂ, નવદીપ સૈની, અક્ષર પટેલ અને ઈશાંત શર્મા છે. આ ખેલાડી છે જે 15 ખેલાડીઓમાંથી કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો આ ખેલાડીઓમાંથી કોઈ એકને ટીમમાં સ્થાન મળશે. આમ તો નવદીપ સૈની પહેલા જ વર્લ્ડ કપમાં ટીમ સાથે જશે કારણ કે તેને ટીમના બેટ્સમેનો માટે અભ્યાસ કરાવવા માટે પસંદગી કરવામાં આવી છે. BCCIએ કર્યું કન્ફર્મ, ત્રણ વર્ષથી વનડે ન રમનાર આ બોલર હશે વર્લ્ડ કપનો હિસ્સો! પાંચ ખેલાડીઓમાં ઈશાંત શર્માનું નામ પણ છે. આ ખેલાડીનું સૌથી વધારે ચોંકાવનારું છે. કારણ કે આ ખેલાડીએ પોતાનો અંતિમ વનડે 2016માં ઓસ્ટ્રેલિયામાં રમ્યો હતો. ત્યાર બાદ તે ટેસ્ટ મેચ રમતા જોવા મળી રહ્યો છે, પરંતુ વનડેમાં આ ખેલાડીની પસંદગી નથી થઈ. વનડેમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Embed widget