શોધખોળ કરો

World Cup: ભારતની હારથી કોને ફાયદો કોને નુકસાન? આ છે સેમીફાઈલનું ગણિત

આપને જણાવી દઈએ કે હાલ ક્રિકેટ વર્લ્ડ કપના પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 14 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે અને સેમી ફાઇલમાં પ્રેવશ કરી ચૂકી છે.

નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ઇંગ્લેન્ડના હાથે ભારતની હાર બાદ સેમીફાઈનલનું ગણિત રસપ્રદ બની ગયું છે. હાલમાં માત્ર ઓસ્ટ્રેલિયા (14 પોઈન્ટ) સાથે સેમીફાઈનલમાં પહોંચ્યું છે. ભારત (11 પોઈન્ટ) અને ન્યૂઝીલેન્ડ (11 પોઈન્ટ) સાથે હજુ પણ સેમીફાઈનલમાં નથી પહોંચ્યા. ભારતની હાર થતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ મોટું નુકસાન થયું છે. કારણ કે હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના સેમી ફાઇનલમાં પ્રવેશની સંભાવનાઓ ઘટી ગઈ છે. World Cup: ભારતની હારથી કોને ફાયદો કોને નુકસાન?  આ છે સેમીફાઈલનું ગણિત આપને જણાવી દઈએ કે હાલ ક્રિકેટ વર્લ્ડ કપના પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 14 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે અને સેમી ફાઇલમાં પ્રેવશ કરી ચૂકી છે. જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડના 11-11 પોઈન્ટ્સ છે. પહેલા એમ હતું કે આ બન્ને ટીમોનું સેમી ફાઇનલમાં પ્રવેશ નક્કી છે. પરંતુ હવે ઇંગ્લેન્ડ સામે હાર બાદ ઇંગ્લેન્ડના પણ 10 પોઈન્ટ થઈ ગયા છે. જોકે ભારતે અત્યાર સુધી 7 મેચ રમી છે જ્યારે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ 8-8 મેચ રમી ચૂક્યા છે. તેથી ઓસ્ટ્રેલિયા બાદ બીજી ટીમ તરીકે સેમી ફાઇનલમાં ક્વાલિફાઇ કરવાની ભારતની શક્યતાઓ પ્રબળ છે. World Cup: ભારતની હારથી કોને ફાયદો કોને નુકસાન?  આ છે સેમીફાઈલનું ગણિત સેમીફાઇનલમાં ત્રીજા નંબરની ટીમનો સ્થાન મેળવવા માટે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડને બાકીની મેચ જીતવી જરૂરી છે. ત્યારે સેમી ફાઈનલમાં ચોથા નંબરે પ્રવેશવા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવાઈ રહી છે. પાકિસ્તાને અત્યાર સુધી 8 મેચ રમી 9 પોઈન્ટ એકત્ર કર્યા છે. જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકાએ 7-7 મેચ રમી અનુક્રમે 7 અને 6 પોઈન્ટ મેળવ્યા છે. તેથી આ પરિસ્થિતિઓમાં હવે આ ત્રણે ટીમોને જો સેમીફાઇનલમાં એન્ટ્રી કરવી હોય તો દરેક ટીમને બધી મેચ જીતવી જરૂરી છે. World Cup: ભારતની હારથી કોને ફાયદો કોને નુકસાન?  આ છે સેમીફાઈલનું ગણિત આથી કહી શકાય છે કે વર્લ્ડ કપની આવનારી મેચોમાં જબરદસ્ત સ્પર્ધા અને રોમાંચ જોવા મળશે. આપને જણાવી દઈએ કે સાઉથ અફ્રિકા, વેસ્ટઈન્ડિઝ અને અફગાનિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
Embed widget