શોધખોળ કરો

IND vs SA 3rd T20: અર્શદીપ કે પછી ઉમરાન? આકાશ ચોપડાએ જણાવ્યું કોને મળી શકે ડેબ્યુ કરવાની તક

આ પહેલાં રમાયેલી બંને મેચોમાં ભારતને હાર મળી ચુકી છે અને ભારત માટે આજે કરો યા મરોની સ્થિતિ છે.

IND vs SA T20 Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે વિશાખાપટ્ટનમની ડૉ. વાઈએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે મેચ રમાશે. પાંચ મેચોની ટી20 સીરીઝની આ ત્રીજી મેચ રમાશે. આ પહેલાં રમાયેલી બંને મેચોમાં ભારતને હાર મળી ચુકી છે અને ભારત માટે આજે કરો યા મરોની સ્થિતિ છે. આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરબદલ થવાના સંકેત મળી રહ્યા છે. સંભાવના છે કે, ઉમરાન મલિક કે અર્થદીપ બંનેમાંથી કોઈ એક બોલરને આજે ઈન્ટરનેશનલ ડેબ્યુ કરવાનો મોકો મળી શકે છે. પૂર્વ ટેસ્ટ ક્રિકેટર આકાશ ચોપડાએ પણ આ વાત તરફ ઈશારો કર્યો છે.

આકાશ ચોપડાનું માનવું છે કે, આજની મેચમાં ઉમરાન મલિકને તક આપવામાં આવી શકે છે. આકાશે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, 'હું કોઈ ફેરફારની તરફેણ નથી કરી રહ્યો, પરંતુ જો કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો હું અર્શદીપનું નામ લઈશ. જોકે, ઉમરાન મલિકે IPLની મિડલ ઓવરોમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ સ્થિતિમાં જો મિડલ ઓવરોની સમસ્યા દૂર કરવી હોય તો ઉમરાનને તક આપવામાં આવી શકે છે. ઘણીવાર જ્યારે પ્રેશર હોય છે, ત્યારે ટીમ વિવિધ સંયોજનો સાથે જવાનો પ્રયાસ કરે છે. જેથી આજે ઉમરાનને તક મળે તેવી શકયતા છે.

'અક્ષરની જગ્યાએ રવિને તક મળે'
આકાશ ચોપડાએ અક્ષર પટેલને બદલીને રવિ બિશ્નોઈને તક આપવાના મહત્વપૂર્ણ ફેરફાર તરફ પણ ધ્યાન દોર્યું છે. આકાશ કહે છે, 'હું કહીશ કે અક્ષરના સ્થાને રવિ બિશ્નોઈને લેવામાં આવે કારણ કે આ મેદાન પર લેગ-સ્પિનરોના પ્રદર્શનના આંકડા ઘણા સારા છે. અહીં લેગ સ્પિનરોને ઘણી વિકેટો મળે છે.

આ પણ વાંચોઃ

IND vs SA, 3rd T20, India Playing 11: આ ગુજરાતીની આજે ટીમમાંથી થશે હકાલપટ્ટી, ઉમરાન મલિક કરશે ડેબ્યૂ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?
IND vs IRE 1st T20I: ભારતની હારના 3 મોટા કારણો, જાણો આયર્લેન્ડ સામે કેમ થઈ શરમજનક હાર
IND vs IRE 1st T20I: ભારતની હારના 3 મોટા કારણો, જાણો આયર્લેન્ડ સામે કેમ થઈ શરમજનક હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
Embed widget