શોધખોળ કરો

IND vs SA 3rd T20: અર્શદીપ કે પછી ઉમરાન? આકાશ ચોપડાએ જણાવ્યું કોને મળી શકે ડેબ્યુ કરવાની તક

આ પહેલાં રમાયેલી બંને મેચોમાં ભારતને હાર મળી ચુકી છે અને ભારત માટે આજે કરો યા મરોની સ્થિતિ છે.

IND vs SA T20 Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે વિશાખાપટ્ટનમની ડૉ. વાઈએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે મેચ રમાશે. પાંચ મેચોની ટી20 સીરીઝની આ ત્રીજી મેચ રમાશે. આ પહેલાં રમાયેલી બંને મેચોમાં ભારતને હાર મળી ચુકી છે અને ભારત માટે આજે કરો યા મરોની સ્થિતિ છે. આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરબદલ થવાના સંકેત મળી રહ્યા છે. સંભાવના છે કે, ઉમરાન મલિક કે અર્થદીપ બંનેમાંથી કોઈ એક બોલરને આજે ઈન્ટરનેશનલ ડેબ્યુ કરવાનો મોકો મળી શકે છે. પૂર્વ ટેસ્ટ ક્રિકેટર આકાશ ચોપડાએ પણ આ વાત તરફ ઈશારો કર્યો છે.

આકાશ ચોપડાનું માનવું છે કે, આજની મેચમાં ઉમરાન મલિકને તક આપવામાં આવી શકે છે. આકાશે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, 'હું કોઈ ફેરફારની તરફેણ નથી કરી રહ્યો, પરંતુ જો કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો હું અર્શદીપનું નામ લઈશ. જોકે, ઉમરાન મલિકે IPLની મિડલ ઓવરોમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ સ્થિતિમાં જો મિડલ ઓવરોની સમસ્યા દૂર કરવી હોય તો ઉમરાનને તક આપવામાં આવી શકે છે. ઘણીવાર જ્યારે પ્રેશર હોય છે, ત્યારે ટીમ વિવિધ સંયોજનો સાથે જવાનો પ્રયાસ કરે છે. જેથી આજે ઉમરાનને તક મળે તેવી શકયતા છે.

'અક્ષરની જગ્યાએ રવિને તક મળે'
આકાશ ચોપડાએ અક્ષર પટેલને બદલીને રવિ બિશ્નોઈને તક આપવાના મહત્વપૂર્ણ ફેરફાર તરફ પણ ધ્યાન દોર્યું છે. આકાશ કહે છે, 'હું કહીશ કે અક્ષરના સ્થાને રવિ બિશ્નોઈને લેવામાં આવે કારણ કે આ મેદાન પર લેગ-સ્પિનરોના પ્રદર્શનના આંકડા ઘણા સારા છે. અહીં લેગ સ્પિનરોને ઘણી વિકેટો મળે છે.

આ પણ વાંચોઃ

IND vs SA, 3rd T20, India Playing 11: આ ગુજરાતીની આજે ટીમમાંથી થશે હકાલપટ્ટી, ઉમરાન મલિક કરશે ડેબ્યૂ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget