શોધખોળ કરો

ભારતીય ટીમના આ ખેલાડીનું છલકાયું દર્દ, કહ્યું- સાહાની વાપસી થઈ પણ મને પૂછવામાં ન આવ્યું

મિશ્રાએ આગળ કહ્યું કે, મારું ફોર્મ પણ સારું હોવા છતાં મને સ્થાન મળતું નહોતું. ઈજામાંથી મુક્ત થયા બાદ આજ સુધી સિલેક્ટર્સ કે ટીમ મેનેજમેન્ટે મારી સાથે વાત નથી કરી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી સ્થગિત છે. આ દરમિયાન પર સ્પોર્ટ્સ પર્સનાલિટી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સની સાથે સંપર્કમાં રહેતા હોય છે. ભારતના અનેક ક્રિકેટર્સ બાદ લેગ સ્પિનર અમિત મિશ્રાએ પણ લોકડાઉન દરમિયાન દિલની વાત કરી હતી. અમિત મિશ્રાએ યૂટ્યુબ ચેનલ સ્પોર્ટ્સ તક સાથે વાત કરતા કહ્યું, "દરેક સ્તર પર વિકેટ લેવા છતાં મને રાષ્ટ્રીય ટીમમાંથી કેમ બહાર રાખવામાં આવ્યો તે સમજાતું નથી. ફેબ્રુઆરી 2017માં ઈંગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં ઈજાગ્રસ્ત બન્યા બાદ ભારત તરફથી હું રમી શક્યો નથી. હું મારી જાતને પૂછતો હોઉ છું કે મારી સાથે આમ કેમ થયું ? કોઈપણ મને સંતોષજનક જવાબ આપી શકતા નથી. તે સમયે ટીમમાં એવો નિયમ હતો કે જો કોઈને ઈજાના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવે તો તે ટીમમાં પરત આવી શકશે. દોઢ વર્ષની ઈજા બાદ સાહાએ વાપસી કરી, મને ખબર નથી પડતી કે મારી સાથે કેમ આમ થયું." મિશ્રાએ આગળ કહ્યું કે, મારું ફોર્મ પણ સારું હોવા છતાં મને સ્થાન મળતું નહોતું. ઈજામાંથી મુક્ત થયા બાદ આજ સુધી સિલેક્ટર્સ કે ટીમ મેનેજમેન્ટે મારી સાથે વાત નથી કરી. કેપ્ટન કોહલીએ મને આશ્વાસન આપ્યું હતુ કે, હું રાષ્ટ્રીય પસંદગીકર્તા સાથે વાત કરીશ પરંતુ કંઈ થયું નથી. તેણે જણાવ્યું, મારી અંતિમ ઈચ્છા ભારત માટે ટી-20 ફોર્મેટમાં રમવાની છે. કારણકે મારી આંતરરાષ્ટ્રીય કરિયર અચાનક જ ખતમ થઈ ગઈ હતી. ઈજાના કારણે મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જેવો ધોનીએ ગાંગુલીને સપોર્ટ કર્યો તેવો જો કોઈએ મને કર્યો હોત તો હું 70 કે 80 ટેસ્ટ મેચ રમી શક્યો હતો. અમિત મિશ્રાએ ટીમ ઈન્ડિયા તરફથી 22 ટેસ્ટમાં 76 વિકેટ, 36 વન ડેમાં 64 વિકેટ અને 10 ટી20માં 16 વિકેટ ઝડપી છે. 147 આઈપીએલ મેચમાં તેણે 157 વિકેટ લીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget