શોધખોળ કરો

રોહિત શર્માનું ઓસ્ટ્રેલિયામાં રમવું લગભગ અસંભવ, તેની જગ્યાએ હવે આ ઘાતક બેટ્સમેનને મળી શકે છે મોકો, જાણો વિગતે

ખાસ વાત છે કે કેપ્ટન વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ ભારત પરત ફરવાનો છે. આવી સ્થિતિમાં મીડલ ઓર્ડરમાં અનુભવી બેટ્સમેનની કમી પડશે, આને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ શ્રેયસ અય્યરને ટેસ્ટ ટીમમાં રોહિત શર્માની જગ્યાએ મોકો આપી શકે છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી મહિને રમાનારી ટેસ્ટ સીરીઝ પહેલા ખેલાડીઓની ઇજાના કારણે પરેશાન થઇ ચૂકી છે. રિપોર્ટ્સ છે કે હવે રોહિત શર્મા અને ઇશાંત શર્મા હવે ઓસ્ટ્રેલિયામાં નહીં રમી શકે, કેમકે બન્નેને હજુ ઇજામાંથી બહાર આવીને ફિટનેસ લાવતા એક મહિનાનો સમય લાગી શકે છે. જો આમ થશે તો રોહિતની જગ્યાએ બીસીસીઆઇ તેનો ઓપ્શન શોધશે. માનવમાં આવી રહ્યું છે કે રોહિત શર્માની જગ્યાએ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર માટે ટેસ્ટ ટીમના દરવાજા ખુલી શકે છે. ખાસ વાત છે કે કેપ્ટન વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ ભારત પરત ફરવાનો છે. આવી સ્થિતિમાં મીડલ ઓર્ડરમાં અનુભવી બેટ્સમેનની કમી પડશે, આને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ શ્રેયસ અય્યરને ટેસ્ટ ટીમમાં રોહિત શર્માની જગ્યાએ મોકો આપી શકે છે. રોહિત શર્માનું ઓસ્ટ્રેલિયામાં રમવું લગભગ અસંભવ, તેની જગ્યાએ હવે આ ઘાતક બેટ્સમેનને મળી શકે છે મોકો, જાણો વિગતે શ્રેયસ અય્યર હાલ ટીમ ઇન્ડિયાની સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જ છે, અય્યરનુ સિલેક્શન વનડે અને ટી20 સીરીઝ માટે થયુ છે. પરંતુ વિરાટ અને રોહિતની ગેરહાજરીમાં અય્યરને ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડિયા સાથે રોકાવવાનુ કહેવામાં આવી શકે છે. અય્યરને ટીમ ઇન્ડિયામાં ટેસ્ટ ટીમમાં ડેબ્યૂ કરવાનો મોકો ક્યારેય નથી મળ્યો, અય્યરનો રેકોર્ડ એકદમ શાનદાર રહ્યો છે. અય્યરે અત્યાર સુધી 18 વનડે મેચોમાં 49.86ની એવરેજથી 748 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 8 અડધીસદી સામેલ છે. અય્યર ટી20માં 2 ફિફ્ટીની મદદથી 417 રન બનાવી ચૂક્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget