શોધખોળ કરો

T20 WC 2024: 24 બોલમાં 24 રન, વિરાટ કોહલીના ખરાબ ફોર્મને લઈને બ્રાયન લારાએ આપ્યું મોટું નિવેદન

Virat Kohli: T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. આ સિવાય સ્ટ્રાઈક રેટ પર પણ સતત સવાલો ઉઠી રહ્યા છે. જો કે હવે વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર બ્રાયન લારાનું નિવેદન આવ્યું છે.

Brian Lara On Virat Kohli: વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે 24 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ પછી વિરાટ કોહલી ટીકાકારોના નિશાના પર આવ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયો હતો. વાસ્તવમાં વિરાટ કોહલી આ T20 વર્લ્ડ કપમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. આ સિવાય સ્ટ્રાઈક રેટ પર પણ સતત સવાલો ઉઠી રહ્યા છે. જો કે હવે વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ અને ખરાબ ફોર્મ પર વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ બ્રાયન લારાનું નિવેદન આવ્યું છે. બ્રાયન લારાએ કહ્યું કે જો વિરાટ કોહલીએ 24 બોલમાં 24 રન બનાવ્યા તો તમે કહી શકો કે તે સારી ઈનિંગ નથી, પરંતુ સારી વાત એ છે કે તેણે ક્રિઝ પર સમય પસાર કર્યો.

'ભારતીય ચાહકો તરીકે તમારે ધીરજ રાખવી પડશે...'

બ્રાયન લારાએ કહ્યું કે ભારતીય ટીમ સતત ખિતાબ માટે આગળ વધી રહી છે. સાથે જ મને વિશ્વાસ છે કે વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર તેની જૂની સ્ટાઈલમાં જોવા મળશે, તે જલ્દી જ ફોર્મમાં પરત ફરશે. ભારત અને બાંગ્લાદેશ એન્ટિગુઆમાં સામસામે ટકરાશે. તમે જોશો કે વિરાટ કોહલી એન્ટીગુઆમાં રન બનાવશે. સાથે બ્રાયન લારાએ કહ્યું કે ભારતીય ચાહકો તરીકે તમારે ધીરજ રાખવી પડશે. વિરાટ કોહલી મોટી મેચોનો ખેલાડી છે, તે મોટી મેચોમાં ચોક્કસપણે રન બનાવશે. જ્યારે આ બેટ્સમેન પોતાના રંગમાં બેટિંગ કરે છે ત્યારે એક અલગ જ અહેસાસ થાય છે.

ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરી હતી

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરી હતી. વિરાટ કોહલી આયર્લેન્ડ સામે 5 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે પાકિસ્તાન સામે 3 બોલમાં 4 રન બનાવ્યા બાદ તે નસીમ શાહના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. અમેરિકા સામે ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે અફઘાનિસ્તાન સામે 24 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. અત્યાર સુધી વિરાટ કોહલી T20 વર્લ્ડ કપની 4 મેચમાં માત્ર 29 રન જ બનાવી શક્યો છે. તમને જણાવી દઈએ વિરાટ કોહલીએ આઈપીએલમાં ઓપનર તરીકે રન બનાવ્યા હતા. જોકે. તે આ વિશ્વ કપમાં ઓપનર તરીકે સતત સંઘર્ષ કરી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget