શોધખોળ કરો

Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. સસેક્સના કેપ્ટન તરીકે ચેતેશ્વર પૂજારાએ બુધવારે (20 જુલાઈ) બેવડી સદી ફટકારી હતી. કાઉન્ટી ચેમ્પિયનશિપની આ સિઝનમાં ચેતેશ્વર પૂજારાની આ ત્રીજી બેવડી સદી છે, જે એક રેકોર્ડ છે.

Middlesex અને Sussex વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર મેચ ચાલી રહી છે. આ મેચમાં ચેતેશ્વર પૂજારા Sussex ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ચેતેશ્વર પૂજારાએ મેચના બીજા દિવસે પોતાની બેવડી સદી પૂરી કરી હતી. ચેતેશ્વર પૂજારાએ પોતાની ઈનિંગમાં કુલ 403 બોલ રમ્યા, જેમાં તેણે 21 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી કુલ 231 રન બનાવ્યા હતા. Middlesex તરફથી પાંચ વિકેટ લેનાર ટોમ હેલ્મએ ચેતેશ્વર પૂજારાની વિકેટ લીધી હતી.

જે 118 વર્ષમાં ન થઈ શક્યું...

ચેતેશ્વર પૂજારાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. લગભગ 118 વર્ષ પછી એવું બન્યું છે કે જ્યારે Sussex ક્રિકેટના કોઈ બેટ્સમેને એક જ સિઝનમાં ત્રણ બેવડી સદી ફટકારી હોય. ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધીમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ 2022માં ત્રણ બેવડી સદી અને બે સદી ફટકારી છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 6, 201*, 109, 12, 203, 16, 170*, 3, 46, 231 રન બનાવ્યા છે.

જો મેચની વાત કરીએ તો આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સસેક્સે 523 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારાની બેવડી સદી ઉપરાંત ટોમ અલ્સોપે પણ 135 રનની ઇનિંગ રમી હતી.

આ સાથે ભારતીય બેટ્સમેને એક મોટો રેકોર્ડ બનાવ્યો. હવે તેની પાસે કાઉન્ટી ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ બેવડી સદીનો રેકોર્ડ છે, જે અગાઉ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પાસે હતો. મોહમ્મદ અઝહરુદ્દીને કાઉન્ટી ક્રિકેટમાં કુલ 2 બેવડી સદી ફટકારી છે, જ્યારે ચેતેશ્વર પૂજારાએ એક જ સિઝનમાં ત્રણ બેવડી સદી ફટકારી છે.

ચેતેશ્વર પૂજારાએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 16 બેવડી સદી ફટકારી છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ સર ડોન બ્રેડમેનના નામે છે, જેમણે 37 વખત 200નો આંકડો પાર કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપPatan: વડાવલી ગામમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત | Abp Asmita | 10-2-2025Nadiad Latthakand: નડિયાદમાં લઠ્ઠાકાંડ!, દેશી દારુ પીધા બાદ ત્રણના મોત | Abp Asmita | 10-2-2025Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર કોણ ઉભુ કરે છે જીવનું જોખમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
Happy Teddy Day 2025: વેલેન્ટાઇન વીકમાં કેમ આપવામાં આવે છે ટેડી, જાણો કારણ?
Happy Teddy Day 2025: વેલેન્ટાઇન વીકમાં કેમ આપવામાં આવે છે ટેડી, જાણો કારણ?
Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
Embed widget