શોધખોળ કરો

Duleep Trophy 2024: ચિન્નાસ્વામીમાં થશે દીલીપ ટ્રોફીની મેચ, રોહિત-વિરાટ રમશે? હાર્દિક-બુમરાહ નહી રમે

Indian Team: ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી દીલીપ ટ્રોફીમાં ભાગ લેતા જોવા મળી શકે છે. ભારતીય ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ સામેલ થઈ શકે છે.

Indian Players In Duleep Trophy 2024: ભારતીય ટીમે તાજેતરમાં શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી હતી. આ પછી ટીમ ઈન્ડિયાનું આગામી કાર્ય બાંગ્લાદેશ સામે ટેસ્ટ અને ટી-20 સીરીઝ રમવાનું છે. જો કે શ્રીલંકા સીરીઝ બાદ બાંગ્લાદેશ સીરીઝમાં લગભગ 40 દિવસનો ગેપ છે. હવે આ ગેપમાં, રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ઘણા ભારતીય સ્ટાર્સ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ દીલીપ  ટ્રોફી 2024 રમતા જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, દીલીપ  ટ્રોફીની મેચો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે.

તમને જણાવી દઈએ કે દીલીપ  ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહની રમતમાં સંકટ છે. આ બંને ખેલાડીઓ દીલીપ  ટ્રોફીનો ભાગ બની શકે નહીં.

જોકે, ટુર્નામેન્ટનું સ્થળ આંધ્રપ્રદેશના અનંતપુરમાં નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે બદલવામાં આવશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, સ્થળમાં ફેરફાર કરવામાં આવશે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ સ્થળ બદલવા અંગે ક્રિકબઝને જણાવ્યું કે, "આ નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વિનંતી પર આવ્યો છે. અમે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ યોજવા માટે સંમત થયા છીએ."

5 સપ્ટેમ્બરથી દીલીપ  ટ્રોફીની મેચો રમાશે. જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી 12 સપ્ટેમ્બરથી રમાનારી ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં રમતા જોવા મળી શકે છે.

હાર્દિક-બુમરાહ નહીં જોવા મળશે?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ સિવાય અન્ય તમામ ટોચના ખેલાડીઓને ટ્રોફીમાં રમવા માટે સૂચના આપવામાં આવી છે. ટોચના ખેલાડીઓમાં કેએલ રાહુલ, શુભમન ગિલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલના નામ સામેલ થઈ શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને રમવા કે ન રમવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા આ ટૂર્નામેન્ટમાંથી ગાયબ જોવા મળી શકે છે. વાસ્તવમાં, હાર્દિક લાલ બોલની ક્રિકેટ રમતો નથી, જેના કારણે તે શ્રેણીમાં ભાગ લે તેવી અપેક્ષા નથી. આ સિવાય જસપ્રીત બુમરાહને પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવામાંથી મુક્તિ મળી શકે છે. અન્ય ઝડપી બોલર મોહમ્મદ શમી પણ આ શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે તે પુનર્વસન હેઠળ છે.                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ
General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Embed widget